રક્ષાબંધન / ભદ્રકાળ કે કોઈપણ પ્રકારનું ગ્રહણ ન હોવાથી આખો દિવસ રાખડી બાંધી શકાશે

Rakshabandhan 2019 Muhurat to tie rakhi

રક્ષાબંધન સ્નેહના તાંતણાનો તહેવાર છે. રક્ષાબંધન માત્ર તહેવાર નથી પરંતુ એક એવી ભાવના છે કે જે રેશમના કાચા દોરા દ્વારા ભાઈ બહેનના પ્રેમને હંમેશા-હંમેશા માટે સાચવીને રાખે છે. શાસ્ત્ર અનુસાર રાખડી બાંધવા માટે ફક્ત ભદ્રા વિષ્ટી યોગ જોવાય છે, પરંતુ આ વર્ષે ભદ્રા યોગ રહિત રક્ષાબંધન હોવાથી તેનો દોષ રહેતો નથી. જેથી આખો દિવસ રાખડી બાંધી શકાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ