લૉકડાઉન / રેલવેએ લીધો મોટો નિર્ણય : આ તારીખથી રોજ ચાલશે 200 Non-AC ટ્રેન, ટૂંક સમયમાં શરૂ થશે બુકિંગ

Railways To Run 200 Non Ac Timetabled Trains Daily From June 1

કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં આતંક મચાવ્યો છે. તેના ફેલાવાને અટકાવવા માટે લૉકડાઉન કરવામાં આવ્યું છે. ભારતમાં પણ લૉકડાઉન-4.0ની જાહેરાત કરવામાં આવી છે, જેમાં કેન્દ્ર સરકારે રાજ્યોને પોતાની રીતે કેટલી છૂટછાટ આપવાની મંજૂરી આપી છે. ત્યારે હવે ભારત સરકારે લૉકડાઉન વચ્ચે પણ રેલ સેવાને લઇને મહત્વની જાહેરાત કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ