બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / Prime Minister Modi gave me the certificate of 'Honest CM', the claim of the Chief Minister of this state
Hiralal
Last Updated: 06:58 PM, 21 April 2022
દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટી (આપ) ના સંયોજક અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને "પ્રામાણિક મુખ્ય પ્રધાનનું પ્રમાણપત્ર" આપ્યું હતું કારણ કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનએ તેમના નિવાસસ્થાન પર દરોડા પાડ્યા હતા ત્યારે મારે ત્યાંથી કશું મળ્યું નહોતું.
મારા ઘેર પર સીબીઆઈ રેડ પડી ત્યારે તેમનું કશું હાથ લાગ્યું નહોતું-કેજરીવાલ
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ગુરુવારે કહ્યું, પીએમ મોદીએ સીબીઆઈને કહીને મારા નિવાસસ્થાન પર દરોડા પડાવ્યાં. અધિકારીઓ મારા બેડરૂમમાં ઘૂસી ગયા હતા, પણ તેમને કશું મળ્યું નહીં. આખરે વડા પ્રધાને મને 'પ્રામાણિક' મુખ્યમંત્રીનું પ્રમાણપત્ર આપ્યું. અમારી પ્રામાણિક સરકાર છે... અમે તેને દિલ્હી અને પંજાબમાં બનાવી છે અને હવે અમે કર્ણાટકમાં સરકાર બનાવીશું.
PM made the CBI raid my residence, officials entered my bedroom but they couldn't find anything, eventually, PM gave me the certificate of 'imandaar' CM. Ours is honest govt, we made it in Delhi then in Punjab now we'll form govt in Karnataka: Delhi CM Arvind Kejriwal pic.twitter.com/l7qK06DJmj
— ANI (@ANI) April 21, 2022
પાર્ટી અને સરકારની સિદ્ધીઓનું જોરદાર સમર્થન કર્યું કેજરીવાલે
કેજરીવાલે દિલ્હીમાં તેમની પાર્ટી અને સરકારની સિદ્ધિઓનું જોરદાર સમર્થન કર્યું હતું. આ વર્ષે, ચાર લાખ વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓમાં આવ્યા હતા. દિલ્હીમાં બે કરોડ લોકોને મફત સારવાર મળે છે. પહેલા આઠ કલાક માટે પાવર કટ થયો હતો ... હવે લોકોને બિલ વગર 24 કલાક વીજળી મળે છે.
Aam Aadmi Party will form government in Karnataka like it did in Delhi and Punjab: Delhi CM Arvind Kejriwal
— Press Trust of India (@PTI_News) April 21, 2022
આમ આદમી પાર્ટીની નજર હવે ગુજરાત અને કર્ણાટક પર
પંજાબમાં મળેલી શાનદાર જીત બાદ આમ આદમી પાર્ટીની નજર હવે ચાલુ વર્ષના અંતમાં યોજનાર ગુજરાત અને કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પર છે. આમ આદમી પાર્ટી આ બન્ને રાજ્યોમાં ચૂંટણી લડવા માગે છે. કેજરીવાલે અત્યારથી તેને માટે તૈયારી પણ કરી રાખી છે. કેજરીવાલે કહ્યું કે પંજાબ અને દિલ્હીની જેમ અમે કર્ણાટકમાં પણ જીત મેળવીશું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime