બોલ માંડી અંબે.. / 1,05,000 કિલો બેસન, 78,750 કિલો ઘી, 1,57,500 કિલો ખાંડ, અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદ બનાવવાની શરૂ, રોજ 3 લાખ પેકેટ બનશે

Preparations for Mahamela of Ambaji Bhadravi Poonam, planning to make 40 lakh prasad boxes

Ambaji Temple : શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરાઇઃ રોજના 3,00,000 લાખ પેકેટ બનાવવામાં આવશે

બ્રેકિંગ ન્યૂઝ