બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
મુખ્યમંત્રી પદને લઇને શિવસેના અને ભાજપ એકબીજા પર વાર કરી રહ્યા છે. શિવસેના નેતા સંજય રાઉતે કહ્યુ કે, જો ''ભાજપ ગંઠબંધનના ધર્મનું પાલન નહી કરે, તો શિવસેના પાસે અન્ય વિકલ્પ પણ છે. ભાજપ તેમણે આ વિચાર કરવા માટે મજબૂર ના કરે.''
કોંગ્રેસની તરફથી સતત કહેવામાં આવી રહ્યુ છે કે, ''જો શિવસેના અમને પ્રસ્તાવ આપે છે તો સરકાર બનાવવા પર વિચાર કરી શકીએ છીએ.''
ADVERTISEMENT
Praful Patel, Nationalist Congress Party (NCP), in Mumbai: The people's mandate (in #MaharashtraAssemblyElections) is for us to sit in the Opposition. If the situation changes, then we will see. pic.twitter.com/WkZHoDLDeZ
— ANI (@ANI) October 30, 2019
ADVERTISEMENT
તો NCP ના છગન ભુજબલે પણ શિવસેનાનો ભાજપ સાથે છોડીને તેમની સાથે જોડાવવા માટે કહ્યુ. જોકે શિવસેના તરફથી સત્તાવાર કોઇ નિવેદન આવ્યુ નથી.
ADVERTISEMENT
મહારાષ્ટ્ર ચૂંટણીમાં આ વખતે ભાજપ અને શિવસેના એક સાથે ચૂંટણી લડ્યા અને બંને સંગઠનોને બહુમત મળી. પરંતુ ચૂંટણી પરિણામો પછી સીએમ પદ પર કોણ આવશે તે અંગે સતત ચર્ચા ચાલી રહી છે. તો બીજી તરફ NCP- કોંગ્રેસ સતત કહી રહી છે કે તેમણે સરકાર બનાવવા માટે જનાદેશ નથી મળ્યો.
મહારાષ્ટ્રમાં કોણે કેટલી સીટ મળી:
ADVERTISEMENT
ભાજપ 105
શિવસેના 56
કોંગ્રેસ 44
NCP 54
એક તરફ NCP- કોંગ્રેસની તરફથી શિવસેનાને પોતાની તરફ આવવા માટે કહેવામાં આવી રહ્યુ છે તો બીજી તરફ ભાજપ નેતા સુધીર મુનગંટીવારે નિવેદન આપ્યુ કે, જો શિવસેના વિપક્ષા પા્રીટઓની સાથે જવા માટે વિચારી છે તો વિપરીત બુદ્ઘિ સમાન હશે. ભાજપના નેતા સતત શિવસેનાનો સાથ આપી સરકાર બનાવવા ઇચ્છે છે, પરંતુ સીએમ પદ માટે સતત આરપાર જારી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.