બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Hiralal
Last Updated: 07:25 PM, 20 June 2021
પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે આવતીકાલે 21 મી જુન, આપણે 7 મો યોગ દિવસ ઉજવીશું. આ વર્ષની થીમ કલ્યાણ માટે યોગ એવી છે, તે શારીરિક અને માનસિક કલ્યાણની પ્રણાલીઓ પર કેન્દ્રિત છે. સવારે 6.30 ની આસપાસ યોગ દિવસ પ્રોગ્રામને સંબોધન કરીશ.
મીડિયા રિપોર્ટ અનુસાર પીએમ મોદીના સંબોધનને દૂરદર્શન સહિત બીજી ચેનલ્સ પર લાઈવ દેખાડવામાં આવશે. આ કાર્યક્રમમાં આયુષ મંત્રાલયના રાજ્યમઁત્રી કિરણ રિજ્જુ પણ સંવાદ કરશે. દેશભરમાં અલગ અલગ સ્થળોએ થનારા કાર્યક્રમોમાં જેતે વિસ્તારની હસ્તીઓ સંવાદ સાધશે.
Tomorrow, 21st June, we will mark the 7th Yoga Day. The theme this year is ‘Yoga For Wellness’, which focusses on practising Yoga for physical and mental well-being. At around 6:30 AM tomorrow, will be addressing the Yoga Day programme.
— Narendra Modi (@narendramodi) June 20, 2021
જોકે પ્રોટોકોલ અનુસાર એક સ્થળે 20 લોકોને જ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવશે. કેન્દ્રીય પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રી પ્રહલાદ પટેલે સવારના 7.45 કલાકે મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓની સાથે લાલકિલ્લા પરિસરમાં યોગ કરશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh