નિર્ણય / PM મોદી બન્યા સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેન, વર્ચ્યૂઅલ બેઠકમાં લેવાયો નિર્ણય

pm modi new chairman of somnath trust

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર ટ્રસ્ટના નવા ચેરમેન બન્યા છે. આજની વર્ચ્યૂઅલ બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવાયો હતો. આપને જણાવી દઇએ કે, પ્રધાનમંત્રી મોદી સોમનાથ ટ્રસ્ટના આઠમા ચેરમેન છે.

બ્રેકિંગ ન્યૂઝ