ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / અધિકારીઓએ કૌભાંડ કર્યાની શંકા પડતાં જ મેયરે 445 આવાસ રદ કરી નાખ્યાં, નાટક પૂરતો ડ્રો કરાયો

રાજકોટ / અધિકારીઓએ કૌભાંડ કર્યાની શંકા પડતાં જ મેયરે 445 આવાસ રદ કરી નાખ્યાં, નાટક પૂરતો ડ્રો કરાયો

Published By: Hiralal Parmar
Reported By: Sunny Maiyad

Last Updated: 04:19 PM, 17 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ મનપામાં આવાસ યોજના વિવાદમાં ઘેરાઈ છે. મેયર ડો.નેહલ શુક્લને 445 આવાસનો ડ્રો રદ કરતા કોર્પોરેટરોમાં ખળભળાટ મચ્યો હતો.

ADVERTISEMENT

સરકારી આવાસોમાં ગોટાળા અને કૌભાંડ અવારનવાર સામે આવતાં હોય છે. આવું વધુ એક કૌભાંડ સામે આવતાં મેયર તાબડતોબ એક્શન લીધું હતું. રાજકોટ મેયર નેહલ શુક્લે 3 સપ્ટેમ્બરને થયેલ 445 આવાસ યોજનાનો ડ્રો રદ કરી નાખ્યો છે. માત્ર નાટક પૂરતો ડ્રો લાગતા મેયર નેહલ શુક્લને શંકા પડી હતી.

અધિકારીઓએ કૌભાંડ કર્યું

અધિકારીઓએ કૌભાંડ કર્યું હોવાની પણ તેમને આશંકા છે. નિયમ મુજબ ડ્રો ને બદલે સીધા જ લાભાર્થીઓને આવાસની ફાળવણી કરી દેવામાં આવી હતી. મેયરે આવાસનો ડ્રો જ રદ કરી નખાતા ભાજપ કોર્પોરેટરોમાં ખળભળાટ મચ્યો હતો.

વધુ વાંચો : ગુજરાતમાં કોમેડી કિંગ તરીકે જાણીતા આ કલાકારનું મોત, વાવ-થરાદમાં નડ્યો અકસ્માત

શા માટે સંપૂર્ણ ડ્રો જ રદ કરાયો?

આવાસ યોજનાનો ડ્રો કેમ રદ કરાયો તેને લઈને તપાસ ધમધમાટ શરુ થયો છે. રાજકોટ મનપામાં આ મોટો વિવાદ સામે આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

rajkot mayor nehal shukla nehal shukla

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ