બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Pravin
Last Updated: 01:40 PM, 8 February 2022
પ્રધાનમંત્રી મોદી રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવનો જવાબ આપી રહ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ સંબોધન કરતા કહ્યું કે, આજે દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે. 75 વર્ષમાં દેશની દિશા અને ગતિ આપવાના અનેક સ્તર પર પ્રયાસો કરવામાં આવ્યા. આ બધાના લેખાજોખામાંથી જે સારૂ છે, તેને આગળ વધારવાનું અને ખામીઓ છે તેને દૂર કરવા વિશે વિચારવું જોઈએ, જેથી આપણે આવનારા 25 વર્ષમાં 75 વર્ષની ગતિથી પણ વધારે ઝડપી દેશને ઘણુ બધું આપી શકીએ. તેમણે કોંગ્રેસ પર ટાર્ગેટ કરતા કહ્યું કે, જો કોંગ્રેસ ન હોત તો 1984માં સિખ નરસંહાર પણ ન થયો હતો અને ન તો કાશ્મીરી પંડીતોનું પલાયન થયું હોત.
Had Congress not been there, there would've been no massacre of Sikhs; Punjab wouldn't have burnt in flames of terrorism for yrs, Kashmiri Pandits need not have left Kashmir. Had Congress not been there, there would've been no incident of daughters being thrown in 'tandoor': PM pic.twitter.com/9nQz7ePKEY
— ANI (@ANI) February 8, 2022
કોંગ્રેસ પર કર્યા આકરાં પ્રહાર
સદનમાં કહ્યું હતું કે, કોંગ્રેસે ભારતનો પાયો નાખ્યો, અમુક લોકો એવું માને છે કે, હિન્દુસ્તાન 1947માં જન્મ્યુ. આ માનસિકતાના કારણે જ તકલીફો આવી અને જે લોકોને 50 વર્ષ કામ કરવાનો મોકો મળ્યો તેમણે કંઈ કર્યું નહીં. 1975માં લોકતંત્રનું ગળુ દબાવવાનું કામ કરનારાઓને લોકતંત્ર પર બોલવું જોઈએ નહીં. કોંગ્રેસે ડાયનેસ્ટીથી આગળ વિચાર્યું જ નથી. ભારતના લોકતંત્રને સૌથી મોટો ખતરો છે, પરિવારવાદની પાર્ટીઓથી. એ માનવું પડશે. પાર્ટીમાં પણ જ્યારે કોઈ સર્વૌપરિ થઈ જાય છે, તો સૌથી પહેલા કૈજ્યુલ્ટી ટેલેન્ટની થાય છે.
અમે દેશના ગરીબોની રક્ષા કરીશું
રાજ્યસભામાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, મને નવાઈ લાગે છે કે, અમુક માનનીય સભ્યોએ કહ્યું કે, ભારતનું રસીકરણ અભિયાન કોઈ મોટી વાત નથી. સાથે જ હું તમામને ભરોસો અપાવા માગુ છુ કે, જ્યાં સુધી મહામારી છે, અમે દેશના ગરીબોની રક્ષા કરીશું.
સંબોધનમાં મહત્વના મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime