રાષ્ટ્રને સંબોધન / PM મોદી કરશે સાંજે 6 વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન, જાણો કયા હોઈ શકે મહત્વના મુદ્દા

pm modi address to nation today

કોરોનાકાળ દરમિયાન ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રને સંબોધન કરવા જઇ રહ્યાં છે. પીએમ મોદીએ આ અંગે ટ્વિટ કરી જાણકારી આપી છે. જો કે પીએમ મોદીના રાષ્ટ્રને સંબોધનમાં શું હોઇ શકે તેને લઇને ફરી લોકો વિચાર કરી રહ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ