બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / મનોરંજન / બોલિવૂડ / pak singer rahat fateh ali khan reveals why indian celebrities does foreign destination wedding

મનોરંજન / આખરે વિદેશમાં લગ્ન કેમ કરે છે ભારતીય સેલિબ્રિટી? રાહત ફતેહ અલી ખાને ખોલ્યું પાકિસ્તાન કનેક્શન

Arohi

Last Updated: 09:07 AM, 2 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Why Celebrities Does Foreign Destination Wedding: રાહત ફતેહ અલી ખાને હાલમાં પાક યુટ્યુબર અદીલ આસિફને ઈન્ટરવ્યૂ આપ્યુ અને જણાવ્યું કે ભારતીય સેલેબ્રિટિઝની લગ્નના મામલામાં પહેલી પસંદ વિદેશી ડેસ્ટિનેશન કેમ હોય છે. રાહતે કહ્યું કે ઈન્ડિયન પબ્લિક અમારા જેવા આર્ટિસ્ટ પાસે પોતાની વેડિંગ્સ પર પરફોર્મ કરાવવા માંગે છે. પરંતુ પ્રતિબંધના કારણે આ શક્ય નથી.

  • સેલેબ્સ કેમ કરે છે વિદેશી ડેસ્ટિનેશન વેડિંગ? 
  • રાહત ફતે અલી ખાને જણાવ્યું 
  • જાણો શું છે તેના પાછળનું કારણ 

પાક સિંગર રાહત ફતેહ અલી ખાને ભારતીય આર્ટિસ્ટ્સ પર એક નિવેદન આપ્યું છે. રાહતે જણાવ્યું કે કેમ ઈન્ડિયન સેલેબ્રિટિઝ ભારતમાં નહીં પરંતુ વિદેશ જઈને લગ્ન કરવાનું પસંદ કરે છે? 

વિદેશ જઈને લગ્ન કરવાનું આ છે કારણ? 
રાહતે હાલમાં જ પાક યુટ્યુબર અદીલ આસિફને ઈન્ટરવ્યૂ આપ્યુ અને જણાવ્યું કે ભારતીય સેલેબ્રિટિઝની લગ્નના મામલામાં પહેલી પસંદ વિદેશી ડેસ્ટિનેશન કેમ હોય છે. રાહતે કહ્યું કે ઈન્ડિયન પબ્લિક આપણા જેવા આર્ટિસ્ટ પાસે પોતાની વેડિંગ્સ પર પરફોર્મ કરાવવા માંગે છે પરંતુ બેનના કારણે તે શક્ય નથી. 

રાહતે કહ્યું- અમે લોકો ભારત નથી જઈ શકતા તો ભારતીય....હું અહીં તેમને હકીકતે ક્રેડિટ આપવા માંગીશ કે તે લોકોની આ ઉદારતા છે. તેમણે આ ટ્રેન્ડ શરૂ કર્યો કે વિદેશ જઈને ડેસ્ટિનેશન વેડિંગ કરે. કારણ કે ભારતમાં પાકિસ્તાની આર્ટિસ્ટની એન્ટ્રી બેન છે. ત્યાં જ રાહત ફતેહ અલી ખાન, શફકત અમાનત અલી, આતિફ અસલમ જાફર પરફોર્મ નહીં કરી શકે. તેના માટે તે કહે છે કે અમે બહાર કોઈ અન્ય દેશ જઈને લગ્ન કરીશું જેથી અમે લોકો ત્યાં જઈને પરફોર્મ કરી શકીએ. 

વધુ વાંચો: ફેબ્રુઆરી મહિનો મનોરંજનથી ભરપૂર, રિલીઝ થઈ રહી આ 7 શાનદાર વેબસીરિઝ

મોટાભાગે કહેવાય છે કે કલાની કોઈ સીમા નથી હોતી. આ વાત સંગીત દ્વારા સાબિત પણ થાય છે. મોટાભાગે પાકિસ્તાનના કોઈ ફંક્શનમાં લોકો બોલિવુડ સોન્ગ્સ પર ડાન્સ કરતા જોવા મળે છે. ત્યાં જ ભારતીય ફિલ્મોમાં પણ પાક મ્યુઝિકનું રિક્રિએશન કરવામાં આવે છે. હાલમાં જ પાક એક્ટ્રેસ માહિરા ખાન પણ પોતાના નિકાહ પર ગોવિંદાના ગીત પર નાચતી જોવા મળી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ