બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / Politics / અમદાવાદ / અન્ય જિલ્લા / On the one hand, in 5 states, Supada was cleaned, on the other hand, the Congress started this campaign in Gujarat
Mehul
Last Updated: 07:34 PM, 10 March 2022
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ સાબરકાંઠામાં આજથી કોંગ્રેસ દ્વારા સદસ્યતા નોંધણી અભિયાન શરૂ કરાયું છે જોકે પાંચ રાજ્યોના પરિણામ જાહેર થયા બાદ કોંગ્રેસી કાર્યકરો સહિત અગ્રણીઓ નિરાશાના માહોલમાં દેખાયા હતા છતાંય તૂટતી કોંગ્રેસને બચાવવા અડીખમ હોવાનું નિવેદન આપ્યું છે.
સાબરકાંઠાના હિંમતનગરમાં કોંગ્રેસ દ્વારા સદસ્યતા નોંધણી અભિયાનની શરૂઆત કરાઈ છે જે અંતર્ગત વડગામના ધારાસભ્ય તેમજ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રભારી ગોવાભાઈ દેસાઈની અધ્યક્ષતામાં જાહેર સંમેલન યોજી આગામી વિધાનસભામાં કોઈ પણ ભોગે સંજોગે ગુજરાતમાં કોંગ્રેસને સત્તામાં લાવવા આહવાન કરાયું હતું. જોકે આજે જાહેર થયેલા પાંચ રાજ્યોમાં કોંગ્રેસની કારમી હારનો પડઘો સાબરકાંઠાના કાર્યકરોમાં પણ દેખાયો હતું. જોકે સાબરકાંઠા જિલ્લા માં જીગ્નેશ મેવાણી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે ગત વિધાનસભામાં ખૂબ ઓછા માર્જિનથી સત્તામાં આવી શક્યા નથી ત્યારે આ વખતે અમે પૂર્ણ તાકાતથી વિધાનસભા લડીશું અને ડંકાની ચોટ પર લડીશું અને અડીખમ ઊભા રહીશું
સાથોસાથ છેલ્લા કેટલાક સમયથી તમામ જિલ્લાઓમાંથી કોંગ્રેસ તૂટી રહી છે મોટાભાગના નેતાઓ તેમજ સહકારના અગ્રણીઓ કોંગ્રેસને તરછોડી ભાજપ તરફ જઈ રહ્યા છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં કેટલાક ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાના મામલે નિવેદન આપતા જણાવ્યું હતું કે જે લોકોને જવું હોય તેમને સંપૂર્ણ છૂટ છે જોકે જીગ્નેશ મેવાણી ના આવા નિવેદનને પગલે સ્થાનિક કાર્યકરો પણ મૂંઝાયા હતા જોકે કોંગ્રેસી વિચારધારાની સમર્પિત આગેવાનો સહિત ટેકેદારોમાં પણ જીગ્નેશ મેવાણીના નિવેદનને પગલે વિરોધાભાસ જોવા મળ્યો હતો ત્યારે કોંગ્રેસમાં નવી નિમણૂક પામેલા જીગ્નેશ મેવાણી સામે આગામી સમયમાં વિરોધનો વંટોળ સર્જાય તો નવાઈ નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh