બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
નાસ્ત્રેદમસનુ નામ સૌથી સર્વોચ્ચ લોકોમાં લેવાય છે
જ્યારે પણ વિશ્વના સૌથી મોટા ભવિશ્યવક્તાઓનુ નામ લેવામાં આવે છે, તેમાં નાસ્ત્રેદમસનુ સૌથી સર્વોચ્ચ લોકોમાં રાખવામાં આવે છે. હિટલર, બીજુ વિશ્વયુદ્ધ, અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં આતંકી હુમલો અને કોરોના સાથે જોડાયેલી નાસ્ત્રેદમસની ઘણી ભવિષ્યવાણી હતી જે ઘણી હદ સુધી સાચી સાબિત થઇ હતી. આગામી વર્ષ 2023ને લઇને પણ નાસ્ત્રેદમસે ઘણી ભવિષ્યવાણી કરી છે, જેમાંથી અમુક ખૂબ ખતરનાક છે તો અમુક માનવ માટે સાચી સાબિત થઇ શકે છે. આવો જાણીએ છીએ કે નિષ્ણાંતોએ તેના શું અર્થ કાઢ્યા છે.
ADVERTISEMENT
નાસ્ત્રેદમસે વર્ષ 2023ને લઇને કરી હતી ખતરનાક ભવિષ્યવાણી
નાસ્ત્રેદમસે વર્ષ 2023ને લઇને ઘણી ખતરનાક ભવિષ્યવાણી કરી છે. જેમાંથી એકમાં ત્રીજા વિશ્વયુદ્ધની વાત થઇ છે. નાસ્ત્રેદમસે પોતાની ભવિષ્યવાણીમાં લખ્યું છે, સાત મહિના મહાન યુદ્ધ, ખરાબ કામોથી લોકો મર્યા. ઘણા લોકો નાસ્ત્રેદમસની આ વાતને વિશ્વયુદ્ધ સાથે જોડીને જોવે છે. લોકોનુ માનવુ છે કે રશિયા અને યુક્રેનનુ યુદ્ધ એટલુ ભયંકર હોઇ શકે છે કે તે ત્રીજા વિશ્વયુદ્દનુ રૂપ લઇ લેશે અથવા પછી જે રીતે ચીન અને તાઈવાનની વચ્ચે સંઘર્ષ યથાવત છે, તેમાં અમેરિકાના પ્રવેશથી એક મોટા યુદ્ધની આશંકા છે. અનેક ભવિષ્યવાણીની જેમ આ પણ વાસ્તવિક થઇ તો વર્ષ 2023 માટે આ ખૂબ ભયાનક સાબિત થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.