મહામારી / દેશમાં કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની અછતથી કોઈનું પણ મોત થયું નથી- રાજ્યસભામાં મોદી સરકારનો જવાબ

No one dies due to lack of oxygen in second wave of Corona in the country: Government statement in Rajya Sabha

કેન્દ્ર સરકારે મંગળવારે રાજ્યસભામાં જાણકારી આપી કે કોવિડની બીજી લહેર દરમિયાન રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિશેષ રૂપથી ઓક્સિજનની કમીને કારણે કોઈ મોત થયા નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ