બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / Nipah virus outbreak nipah virus spread speed ara a traveler
Arohi
Last Updated: 09:31 AM, 16 September 2023
દુનિયાના ઘણા દેશોમાં આતંક મચાવ્યા બાદ ખતરનાક નિપાહ વાયરસે ભારતમાં દસ્તક આપી દીધી છે. કેરળ રાજ્યમાં નિપાહ વાયરસના ખૂબ વધારે કેસ જોવા મળ્યા છે અને ત્યાં રાજ્ય સરકારે આ સંબંધમાં એલર્ટ પણ જાહેર કર્યું છે.
જાનવરો દ્વારા માણસોમાં ફેલાતો આ વાયરસ ખૂબ જ વધારે ખતરનાક માનવામાં આવે છે કારણ કે હજુ સુધી કોઈ પણ દેશમાં તેની સારવાર કે વેક્સીન ઉપલબ્ધ નથી. એવામાં અમુક વાતોનું ધ્યાન રાખીને જ આ વાયરસથી બચી શકાય છે.
કઈ રીતે ફેલાય છે નિપાહ વાયરસ
નિપાહ વાયરસ શ્વાન, બિલાડી, ભૂંડ, વાંદરા, ચામાચીડિયા, ઘોડા અને બકરી જેવા જાનવરો દ્વારા ફેલાય છે. જ્યારે આ જાનવર સંક્રમિત થાય છે તો તેમના ખાઘેલા ભોજનના સંપર્કમાં આવવાથી વાયરસ વ્યક્તિ સુધી ફેલાઈ જાય છે. જોકે રાહતની વાત એ છે કે આ વાયરસ હવા દ્વારા નથી ફેલાતો.
સંક્રમિત જાનવરોના લોહી, લાર કે યુરિનના સંપર્કમાં આવવાથી આ વાયરસ બીજાના શરીરમાં પ્રવેશ કરે છે. સંક્રમિત વ્યક્તિ પણ બીજા વ્યક્તિમાં વાયરસ ફેલાઈ શકે છે. તેના ઉપરાંત સંક્રમિત દર્દીની દેખરેખ કરનાર લોકોને પણ આ વાયરસ પોતાની ઝપેટમાં લઈ શકે છે.
યાત્રા કરનાર લોકો રાખે ખાસ ધ્યાન
જો તમે ટ્રાવેલર છો તો તમારે નિપાહ વાયરસથી સંક્રમિત ક્ષેત્રોની યાત્રા કરવાથી બચવું જોઈએ. જો પછી પણ તમારે અહીં જવું છે તો પહેલા પોતાનો ટેસ્ટ જરૂર કરાવી લો. જો તમે કન્ટોનમેન્ટ ઝોન કે તેની આસ પાસની યાત્રા કરી રહ્યા છો તો તમારે કોઈ પણ પ્રકારના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી બચવું જોઈએ.
નિયમિત રીતે હાથ ઘોતા રહો. જાનવરોના સંપર્કમાં આવવાથી બચો. એવી જગ્યા પર જવાથી બચો જ્યાં ભૂડ કે ચામાચીડિયા હોય. જમીન પર પડેલા કાચા ફળો, ફળોના રસ, ખજૂરનો રસ વગેરે પીવાથી બચો.
નિપાહ વાયરસના લક્ષણો
નિપાહ વાયરસના ખાસ લક્ષણ તાવ, માથામાં દુખાવો, મસલ્સમાં દુખાવો અને ઉલ્ટી છે. લક્ષણોની ગંભીરતા દરેક રોગીમાં વિવિધ હોય છે. તેના વધારે ગંભીર લક્ષણ છે
નિપાહ વાયરસને કઈ રીતે રોકી શકાય?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime