હોળીનો તહેવાર નજીક છે. ત્યારે હોળીકા દહનને લઈને એક મેસેજ વાયરલ થયો છે. આ મેસેજમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જો હોલિકા દહનમાં ઈલાયચી અને કપૂર સળગાવવામાં આવે વાતાવરણમાં ફેલાયેલા સ્વાઈન ફ્લૂના વાયરસને મિટાવી શકાય છે. જુઓ નીચેના વીડિયોમાં આ વાયરલ થયેલો મેસેજ કેટલો સાચો છે.