બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / news_detail-22300

NULL / શ્રાદ્ધપક્ષમાં પિત્રુદોષને દુર કરવા કરો આ ઉપાય

Published By: Juhi

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

કુંડળીમાં પિતૃદોષ હોય અથવા પરિવારમાં કોઈનું અપમૃત્યું થયું હોય ત્યારે તેમની આત્માની શાંતિ અને પિતૃદોષના નિવારણ કરવામાં આવે છે. પરંતુ શ્રાદ્ધમાં આ વર્ષે આ ઉપાય અવશ્ય કરી લેજો. આમ તો શ્રાદ્ધમાં બ્રાહ્મણ ભોજન અને દાન-પુણ્ય કરવામાં આવે જ છે તેની સાથે સાથે આ ઉપાયો પણ કરવાથી પિત્રુઓની આત્માને શાંતિ તથા તમને પિત્રુ દોષમાંથી પણ અવશ્ય લાભ થશે.
  1.  પિતૃપક્ષમાં રોટલી બનાવતી વખતે પહેલી રોટલી ગાયની કાઢવી અને તેના પર ખાંડ દહીં અને તુલસીનું પાન રાખી અને ગાયને ખવડાવી દેવી.
  2. રવિવાર સિવાયના તમામ દિવસે પીપળામાં કાચા દૂધમાં પાણી મિક્ષ કરીને અર્પણ કરવું.
  3. પિતૃપક્ષમાં બ્રહ્મચર્યનું પાલન કરવું અને ગીતાનો પાઠ કરવો.
  4.  કોઈનું અકાળ મૃત્યુ થયું હોય તો અમાસના દિવસે ત્રાંબાના વાસણ કપડા અને ભોજનનું દાન કરવું.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ