નિવેદન / નેપાળની સાથે આવી મનીષા કોઇરાલા તો સ્વરાજ કૌશલે પૂછ્યા આકરા સવાલ

nepal manisha koirala late sushma swaraj husband swaraj kaushal reacts

ભારતના 8 મેએ કૈલાશ માનસરોવર રોડ લિંકનું ઉદઘાટન કર્યા બાદથી કાઠમંડુ-નવી દિલ્હીની વચ્ચે સીમા વિવાદને લઇને તણાવ ચાલી રહ્યો છે. નેપાળના લિપુલેખમાં રસ્તા બનાવવાને લઇને કડક વિરોધ દર્શાવ્યો હતો અને પોતાના નવા નકશામાં ભારતના ત્રણ સ્થળો કાલાપાની, લિપુલેખ, લિમ્પિયાધુરાને પણ સામેલ કરી દીધા. નેપાળ દ્વારા નવો નકશો જાહેર કરવા પર બોલીવુડ એક્ટ્રેસ મનીષા કોઇરાલાએ ખુશી વ્યક્ત કરી છે. ત્યારે મનીષા કોઇરાલાની ટિપ્પણીને લઇને ભારતની દિવંગત વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના પતિ સ્વરાજ કૌશલે ઘણા ટ્વિટ કર્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ