બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ટ્રેનનું અચાનક પ્લેટફોર્મ બદલાઈ જાય અને છૂટી જાય તો રિફંડ મળે? જાણો નિયમો
Last Updated: 06:33 PM, 17 November 2025
Train Missed : ટ્રેનમાં મુસાફરી દરમિયાન ઘણી વાર મુસાફરોને અનેક વાર એવા દુઃખદ અનભવ થાય છે કે, તેઓ સમયસર સ્ટેશન પર પહોંચ્યા હોવા છતાં પ્લેટફોર્મ બદલતા, મોડી જાહેરાત અથવા ટાઈમિંગમાં ફેરફાર જેવી પરિસ્થિતિઓને કારણે ટ્રેન ચૂકી જાય છે. મોટાભાગના લોકો માનતા હોય છે કે, હવે ટિકિટ રદ માની લેવામાં આવશે અને કોઈ રિફંડ નહીં મળે. પરંતુ હકીકતમાં ભારતીય રેલ્વેના નિયમો મુજબ આવી સ્થિતિઓમાં તમને સંપૂર્ણ રિફંડ મળવાનો હક્ક છે—શરત એટલી કે ભૂલ રેલ્વેની હોવી જોઈએ. આ લેખમાં જાણો કે કઈ પરિસ્થિતિઓમાં રિફંડ મળે છે, શું પ્રક્રિયા છે, અને શું કાનૂની નિયમો કહે છે.
ADVERTISEMENT
ભારતીય રેલ્વેના નિયમો મુજબ મુસાફર જો ટ્રેનના ડિપાર્ચર પહેલાં પાંચ મિનિટ પહેલા પ્લેટફોર્મ પર હાજર હોય, તો તેને સમયસર પહોંચેલો માનવામાં આવે છે. જો ટ્રેન નિર્ધારિત સમય કરતાં વહેલી નીકળી જાય અથવા કોઈ જાહેર માહિતી વગર બીજા પ્લેટફોર્મ પર મોકલી દેવામાં આવે તો આ રેલ્વેની ભૂલ ગણાય છે અને મુસાફરને સંપૂર્ણ રિફંડ મળે છે.

ADVERTISEMENT
કઈ-કઈ પરિસ્થિતિઓમાં રિફંડ-વળતર ચોક્કસ મળે છે?
ADVERTISEMENT
આવા તમામ કિસ્સામાં તમે ફરિયાદ નોંધાવી શકો છો:
ADVERTISEMENT
ટ્રેન ચૂકી ગયા પછી રિફંડ કેવી રીતે મળશે? સંપૂર્ણ પ્રક્રિયા
ઘણા લોકો ગુસ્સામાં પોતાની ટિકિટ ફેંકી દેતા હોય છે, પરંતુ આ ઉપયોગી છે, રિફંડ મેળવવા માટે નીચેની પ્રક્રિયા જરૂરી છે:
ADVERTISEMENT
(A) ઓનલાઈન બુકિંગ હોય તો
ADVERTISEMENT
(B) કાઉન્ટર ટિકિટ હોય તો
રિફંડ કેટલા સમયમાં મળે છે? : સામાન્ય રીતે 7 થી 21 દિવસ - કેટલાક કિસ્સામાં 3–4 દિવસમાં પણ રિફંડ મળી જાય છે.

આ પણ વાંચો : યુવાઓ થઈ જાઓ તૈયાર! રેલવેમાં 2,569 પદો પર ભરતી, નોટ કરી લો છેલ્લી તારીખ
મહત્વપૂર્ણ સૂચનાઓ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.