બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Vaidehi
Last Updated: 06:48 PM, 9 February 2024
ટીમ ઈન્ડિયાનાં સ્ટાર ખેલાડી મોહમ્મદ શમીએ 'જય શ્રીરામ' અને 'અલ્લાહ હૂ અકબર'નાં નારા અને સોશિયલ મીડિયા પર તેમના ધર્મ પર ચાલતી ટિપ્પણીઓનો જવાબ આપ્યો. મોહમ્મદ શામીએ એક ન્યૂઝ ચેનલને આપેલા ઈંટરવ્યૂમાં કહ્યું કે તેમને જય શ્રીરામ કે અલ્લાહ હૂ અકબરનાં નારાથી કોઈ પ્રોબ્લેમ નથી કારણકે તેનાથી તેને કોઈ ફરક નથી પડતો. શમીનું આ સ્પષ્ટીકરણ એટલા માટે જરૂરી છે કારણકે છેલ્લાં થોડા વર્ષોમાં તેમની ખરાબ પર્ફોર્મેન્સ કે મેદાન પર થયેલી નાની ભૂલને પણ વારંવાર તેમના ધર્મ સાથે જોડવામાં આવ્યું છે.
હિંદૂ અને મુસલમાનને સમાન હક મળ્યો છે- શમી
મીડિયા સાથેનાં ઈંટરવ્યૂ દરમિયાન તેમણે કહ્યું કે," જ્યાં સુધી સવાલ હિંદૂ અને મુસલમાનનો છે..બંનેને બરાબરનો હક મળ્યો છે. જો અહીં કોઈ મુશ્કેલી હોત તો અમે જ ન રહ્યાં હોત...અને જ્યાં કોઈ ગૈર-મુસ્લિમને પરેશાની હશે તો તે ત્યાં નહીં રહી શકે...સીધી વાત છે. પણ કેટલીક ચીજો એવી ક્રિએટ થઈ રહ છે સોશિયલ મીડિયા પર...જય શ્રીરામનાં નારાઓ લાગ્યાં છે. દંગાઓ થઈ રહ્યાં છે. એ લોકો તો આવું જ ઈચ્છે છે બીજું કંઈ નથી ઈચ્છતાં.."
વધુ વાંચો: IND vs ENG: રાજકોટ ટેસ્ટ પહેલા ટીમ ઇન્ડિયાને લઇ માઠા સમાચાર, વધુ એક ખેલાડી થયો ઇજાગ્રસ્ત!
જય શ્રીરામ અને અલ્લાહ હૂ અકબરનાં નારા પર શમીનું નિવેદન
જય શ્રીરામ અને અલ્લાહ હૂ અકબરનાં નારા પર શમીએ કહ્યું કે- દરેક ધર્મમાં 5-10 લોકો એવા મળી જશે જેને સામેવાળો નથી ગમતો. મને એ બાબત પર કોઈ ઓબ્જેકે્શન નથી. જેમ પેલી નમાજવળી આવત આવી હતી. જો તમારું રામમંદિર બની રહ્યું છે તો મને જય શ્રીરામનાં નારાથી શું મુશ્કેલી હશે...1000 વખત બોલો જો મને અલ્લાહ હૂ અકબર બોલવું છે તો હું હજાર વખત બોલીશ..શું ફરક પડવાનો છે. તેમાં કોઈનું કંઈ નથી જતું અને ન તો કોઈને કંઈ મળતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime