બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

VTV / ધર્મ / Mix these 3 things in camphor, simple remedy, all the blemishes will be removed

ધર્મ / ધનપ્રાપ્તિના ઉપાય: મહેનત કરવા છતાં નથી થઈ રહી આવક? કપૂરમાં આ 3 વસ્તુ મિલાવી કરો સરળ ઉપાય, દૂર થશે તમામ દોષ

Megha

Last Updated: 10:05 AM, 6 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂજા સ્થાનમાં રાખેલ દરેક વસ્તુનું પોતાનું અલગ મહત્વ છે અને કપૂર તેમાંથી એક છે. દરેક લોકો ઘરમાં પૂજા સમયે કપૂર સળગાવે છે, પરંતુ તેની સાથે કેટલીક અન્ય વસ્તુઓ સળગાવવાથી વધુ ફાયદો થઈ શકે છે.

  • પૂજા-પાઠ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થય છે
  • પૂજા-પાઠ દરમિયાન કપૂર સાથે આ વસ્તુ પણ સળગાવો 
  • પૂજા દરમિયાન ચોક્કસપણે કપૂર સાથે ઘી મિશ્રિત કરવું જોઈએ

આપણા હિન્દુ ધર્મમાં પૂજા-પાઠનું ખૂબ જ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે પૂજા-પાઠ કરવાથી ઘરમાંથી નકારાત્મક શક્તિઓનો નાશ કરવા અને સકારાત્મક ઉર્જાનો સંચાર થય છે. આ સાથે જ ઘણા દોષોથી મુક્તિ પણ મળે છે અને આર્થિક સંકટ દૂર થાય છે. જો કે આ લાભ ત્યાર જ મળે છે જ્યારે તમે પૂજા-પાઠ દરમિયાન થોડા ઉપાયો કરો. 

વાસ્તુદોષ કે આર્થિક તંગીથી મેળવવો છે છૂટકારો? તો અપનાવો આ 6 ઉપાય, વધશે  સુખ-શાંતિ અને સમૃદ્ધિ remove financial crisis keep camphor at these places  in home

વાત એમ છે કે ઘરમાં પૂજા સ્થાન એટલે મંદિરમાં રાખેલ દરેક વસ્તુનું પોતાનું અલગ મહત્વ છે અને કપૂર પણ તેમાંથી એક છે. સામાન્ય રીતે દરેક લોકો ઘરમાં પૂજા સમયે કપૂર સળગાવે છે, પરંતુ તેની સાથે કેટલીક અન્ય વસ્તુઓ સળગાવવાથી વધુ ફાયદો થઈ શકે છે. કપૂર સાથે આ વસ્તુઓ સળગાવવાથી જીવનની મોટી પરેશનીઓને દૂર કરી શકાય છે પણ સવાલ એ છે કે એવી કઈ વસ્તુઓને છે અને તેણે કપૂર સાથે સળગાવવાથી કેવી રીતે લાભ મળે છે? તો ચાલો જાણીએ તેના વિશે.. 

કપૂર સાથે ઘી 
જ્યોતિષના જણાવ્યા અનુસાર પૂજા દરમિયાન, ઘી ચોક્કસપણે કપૂર સાથે મિશ્રિત કરવું જોઈએ અને સળગાવવું જોઈએ. આ બે વસ્તુઓ સાથે દરરોજ ભગવાનની આરતી કરવાથી દરેક પ્રકારના દોષોમાંથી મુક્તિ મળે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કપૂર ખૂબ જ શુભ માનવામાં આવે છે, તેથી તેને દરરોજ તમારી પૂજામાં સામેલ કરવું જોઈએ. ધ્યાન રાખો કે આ ઉપાય કરતી વખતે કપૂરને સંપૂર્ણપણે ઘીમાં બોળી રાખવું જોઈએ. 

લવિંગ સાથે કપૂર
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, લવિંગ અને કપૂરને એકસાથે સળગાવવાથી ઘરની તમામ સમસ્યાઓ દૂર થાય છે. પરંતુ ધ્યાન રાખો કે કપૂર અને લવિંગને એકસાથે સળગાવીને તેને આખા ઘરમાં ફેરવો. આ ઉપાય 5 દિવસ સુધી સતત કરો, તમને જલ્દી જ તેના શુભ પરિણામ જોવા મળશે અને તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે. 

ઘરમાં રહે છે આર્થિક તંગી? તો નવરાત્રીમાં આ રીતે કરો લવિંગ-કપૂરના ઉપાય,  કંકાસ થશે દૂર, તિજોરી રહેશે પૈસાથી ભરપૂર | easy remedies of clove and  camphor will remove ...

કપૂર સાથે ચમેલીનું તેલ
જાસ્મિન તેલમાં કપૂર ભેળવીને સળગાવવાથી આર્થિક તંગી દૂર કરવામાં મદદ મળે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ઉપાય સતત 11 દિવસ સુધી કરો. તેના ઉપયોગથી ઘરની તમામ નકારાત્મકતા દૂર થઈ જશે. તેમજ તમારું જીવન સુખમય બની જશે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ