લૉકડાઉન / દેશમાં લૉકડાઉનની વચ્ચે સૌથી મોટા સમાચાર, સરકારે ફસાયેલા શ્રમિકોને વતન જવાની મંજૂરી આપી

MHA allowed stranded migrant workers students and tourist to move in lockdown

દેશમાં 3 મે સુધી લૉકડાઉન છે ત્યારે હાલમાં કેન્દ્ર સરકાર તરફથી મોટા સમાચાર આવી રહ્યાં છે. કેન્દ્ર સરકારે શ્રમિકો સહિત ફસાયેલા વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ જેવા લોકોને પોતાના વતન જવા મંજૂરી આપી દીધી છે. તમામ લોકોને બસ દ્વારા પોતાના વતન પહોંચાડાશે. આ ઉપરાંત તમામનું સ્ક્રિનિંગ પણ કરવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ