બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Megha
Last Updated: 06:49 PM, 19 February 2024
એક તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગાંધી પરિવારના નજીક માનવામાં આવતા કમલનાથ અને એમના દીકરા નકુલનાથ ભાજપ સાથે જોડાઈ શકે એવી અટકળો લગાવવામાં આવી રહી છે. એવામાં વધુ એક એવા સમાચાર સામે આવ્યા છે કે જે કોંગ્રસની ચિંતા વધારી શકે છે.
અહેવાલો અનુસાર આનંદપુર સાહિબથી કોંગ્રેસના સાંસદ મનીષ તિવારી પણ ભાજપના સંપર્કમાં છે. સૂત્રો અનુસાર મનીષ તિવારી પણ કોંગ્રેસ છોડીને ભાજપને સમર્થન આપી શકે છે. જો આમ થશે તો કોંગ્રેસ માટે આ વધુ એક ફટકો હશે. કારણ કે મનીષ તિવારીની ગણતરી પંજાબ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં થાય છે.
જો કે મનીષ તિવારીએ આ સમાચારને નકારી કાઢ્યા છે. આ વિશે વાત કરતા એમને કહ્યું કે હું મારા વિસ્તારમાં છું. હું કામ કરી રહ્યો છું. ભાજપમાં જોડાવાના સમાચાર તદ્દન ખોટા અને વાહિયાત છે. હું આના પર પ્રતિક્રિયા પણ આપવા માંગતો નથી.
વધુ વાંચો: પૂર્વ CM અને કોંગ્રેસ દિગ્ગજ નેતા હાથનો સાથ છોડી ભાજપમાં જાય તેવી અટકળો, રાજકારણમાં હડકંપ
મનીષ તિવારી હાલમાં આનંદપુર સાહિબથી સાંસદ છે. પરંતુ અહેવાલો અનુસાર તેઓ લુધિયાણા લોકસભાથી ભાજપ તરફથી લડી શકે છે, જો ભાજપના સૂત્રોનું માનીએ તોલુધિયાણા બેઠકનો મુદ્દો હજુ અટવાયેલો છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh