મહાશિવરાત્રી સ્પેશિયલ / ઉજ્જૈનમાં કોઈ રાજા કે મંત્રી રાત રોકાવાની હિંમત કેમ કરતા નથી, પૌરાણિક વાયકા અને રહસ્ય ચોંકાવી દેશે

mahashivratri Ujjain Mahakaleshwar temple jyotirling secrets and details

ઉજ્જૈનમાં દક્ષિણમુખી જ્યોતિર્લિંગ છે. શાસ્ત્રો અનુસાર દક્ષિણ દિશાના સ્વામી યમરાજજી છે. એવું કહેવાય છે કે જે કોઈ મંદિરમાં આવીને સાચા મનથી ભગવાન શિવની પ્રાર્થના કરે છે, તેને મૃત્યુ પછી મળતી યાતનાઓમાંથી મુક્તિ મળે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ