મહામારી / BIG NEWS: ત્રીજી લહેર આવી તો 80 ટકા લોકો થઈ શકે કોરોના સંક્રમિત, આ આરોગ્યમંત્રીના નિવેદનથી ખળભળાટ

maharashtra health ministers big statement on corona

દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં સ્થિતિ વધુ ગંભીર છે ત્યારે મહારાષ્ટ્રના આરોગ્યમંત્રીના નિવેદનથી ખળભળાટ મચી જવા પામ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ