બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શું વિટામિન બી-12 રોજ ડાયટમાં સામેલ કરવો જોઈએ?, એક્સપર્ટ પાસેથી જાણે કેટલો જરુરી
Last Updated: 03:40 PM, 1 August 2025
વિટામિન B-12ની કમીના કારણે થાક, ચક્કર આવવા અને યાદશક્તિમાં ઘટાડો જેવી સમસ્યાઓ થઈ શકે છે. આજકાલની વ્યસ્ત જિંદગીમાં ખોરાક પર ખાસ ધ્યાન આપવું અત્યંત મહત્વપૂર્ણ બન્યું છે. આ ખોરાકની કમીને કારણે શરીરમાં અનેક જરૂરી વિટામિન્સની કમી થવા લાગે છે.
ADVERTISEMENT
જેમાં વિટામિન B-12 સૌથી મહત્વપૂર્ણ છે, કેમ કે ડોકટર કહે છે કે આ વિટામિન માત્ર ખોરાકથી જ મળી શકે છે. તો શું આપણે દરરોજ વિટામિન B-12 ખાવું જોઈએ?

ADVERTISEMENT
એક્સપર્ટ શું કહે છે?
વિટામિન B-12 એ એકમાત્ર વિટામિન છે જે ન્યુરોલોજિકલ બીમારીઓથી રક્ષણ આપે છે. જો શરીરમાં તેની કમી થાય છે તો ફોકસ કરવામાં, કામ કરવામાં અને વિચાર કરવામાં મુશ્કેલી આવી શકે છે. વિટામિન B-12ને દરરોજના ખોરાકમાં સામેલ કરવું જોઈએ.
ADVERTISEMENT

કેટલુ વિટામિન B-12 ખાવું જોઈએ?
ADVERTISEMENT
વધુ વાંચો: સિગારેટ નહીં પીનારાઓમાં પણ વધી રહ્યું છે ફેફસાંના કેન્સરનું જોખમ, જાણો લક્ષણ-ઉપાય
ADVERTISEMENT
વિટામિન B-12ની કમીના સંકેતો
થાક અને કમજોરી, ચામડીનો પીળો રંગ, આંખોનો પીળો રંગ, ચક્કર આવવો , વાળ ખરવા , સ્નાયુ અને હાડકાંમાં કારણ વિના દુખાવો થવો વગેરે વિટામિન B-12ની કમી દર્શાવે છે. જો આવા કોઈ પણ લક્ષણ દેખાય તો યોગ્ય સમયે ડૉક્ટરની સલાહ લઈને યોગ્ય સારવાર કરવી જરૂરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.