બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / જમતી વખતે વારેવારે પાણીની તરસ લાગે છે? તો સમજો તમે બની ગયા કેન્સરના શિકાર
Last Updated: 12:05 AM, 25 August 2025
આપણા શરીરમાં મોટા ભાગનો હિસ્સો પાણીનો છે. ભોજન દરમિયાન પણ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી ભોજન પચાવવામાં મદદ મળે છે અને અમુક કેન્સરનું જોખમ પણ ઘટે છે. ભોજન દરમિયાન પાણી પીવાથી પેટ ફૂલવાની સમસ્યા પણ નથી થતી. પાણી પીવાના કારણે સંતુષ્ટિ પણ મેહસૂસ થાય છે.
ADVERTISEMENT

એક્સપર્ટ દ્વારા જમ્યા પહેલા પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. તેના કારણે ઓછું ભોજન કરવામાં મદદ મળે છે. પાણીના કારણે વજન મેન્ટેન કરવામાં પણ મદદ મળે છે. અમુક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, પાણી પીવાના કારણે કોલોરેક્ટલ કેન્સરનું જોખમ ઘટે છે. શરીરની કોશિકાઓને કામ કરવામાં પણ પાણીની જરૂર પડે છે.
ADVERTISEMENT
રોજ કેટલું પાણી પીવું?
મેડિકલ સાયન્સમાં એવો કોઈ ફોર્મ્યુલા નથી કે દરરોજ કેટલું પાણી પીવું જોઈએ. પરંતુ છતાં દિવસ દરમિયાન 8 ગ્લાસ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. પાણી પીવાના કારણે સોજો કે સોડિયમના ઓછા સ્તરથી મસ્તિષ્કના કોશો પર પ્રભાવ પડે છે. જો તમે થોડું વધારે પાણી પીવો છો તો તેના લક્ષણ પણ શરીર પર દેખાય છે.
ADVERTISEMENT

જો તમે એક વખતમાં વધુ પાણી પી લો છો તો ઓવરહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે. આવું ત્યારે થાય છે જ્યારે કોશિકાઓમાં વધારે પાણી હોય છે, તેનાથી કોશો સુજી પણ જતા હોય છે. જો મસ્તિષ્કના કોશો સુજાઈ જાય તો મગજ પર દબાણ પડે છે. જેનાથી ભ્રમ, માથાનો દુઃખાવો, અને ઊંઘ ઓછી થઈ શકે છે. આથી હાઈ બીપી કે બ્રેડીકાર્ડિયાની સ્થિતિ પેદા થઈ શકે છે.
ADVERTISEMENT
વધુમાં વાંચો: VIDEO: ટાઈટ ડ્રેસમાં આવેલી કાજોલ પર કેમેરામેને ઝૂમ કર્યું, હરકત જોઈ અભિનેત્રી ભડકી, વીડિયો વાયરલ
ઓવરહાઈડ્રેશનના કારણે સોડિયમ ઈલેક્ટ્રોલાઈટ સૌથી વધુ પ્રભાવિત થાય છે. ઈલેક્ટ્રોલાઈટમાં સકારાત્મક અને નકારાત્મક ચાર્જ હોય છે, જે કોશિકાઓમાં તરલ પદાર્થને સંતુલિત કરવાનું કામ કરે છે. પાણીનું પ્રમાણ વધી જવાથી સોડિયમનું લેવલ ઘટી જાય છે. જેનાથી તમે હાઈપોનેટ્રેમિયાના શિકાર બની શકો છો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.