બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Noor
Last Updated: 05:13 PM, 12 November 2019
ક્લિનિકલ મેડિકલ જર્નલમાં પ્રકાશિત અભ્યાસમાં જણાવાયું છે કે લોહીમાં ઓક્સિજનની કમી સામાન્ય રીતે ન્યૂમોનિયાના કારણે થાય છે, પરંતુ અન્ય પરિસ્થિતિ પણ તેના માટે જવાબદાર છે. ઓસ્ટ્રેલિયાની મર્ડોક ચિલ્ડ્રન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના હામિશ ગ્રાહમે કહ્યું કે નવજાત બાળકોમાં આ સમસ્યા સૌથી વધુ જોવા મળે છે. ખાસ કરીને જે બાળકો સમય કરતાં પહેલાં જન્મે છે તેના લોહીમાં આ સમસ્યા વધુ જોવા મળે છે.
જ્યારે આપણે શ્વાસ લઇએ છીએ ત્યારે ઓક્સિજન ફેફસાંથી લાલ રુધિરકણિકાઓ દ્વારા આપણા શરીરના દરેક ભાગમાં જાય છે. જો લોહીમાં ઓક્સિજનનું સ્તર ઘટે તો તેનાથી મૃત્યુનો ખતરો વધે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ચાર નવજાત બાળકોમાંથી એક અને 10 અન્ય બીમારીઓથી ગ્રસિત બાળકોમાંથી એક બાળકમાં ઓક્સિજનનું સ્તર ઓછું હતું. જે બાળકોના લોહીમાં ઓક્સિજનનું સ્તર સામાન્ય રહે છે તેની સરખામણીમાં આ બાળકોમાં સમય પહેલાં મૃત્યુનું જોખમ આઠ ગણું વધુ રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ