બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Health / Lack of oxygen in the blood increases the risk of death

જોખમ / લોહીમાં ઓક્સિજનની કમીથી મૃત્યુ થવાનું જોખમ વધી શકે છે આઠ ગણું

Noor

Last Updated: 05:13 PM, 12 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બીમાર બાળકોના લોહીમાં ઓક્સિજનની કમી સામાન્ય બાબત છે. આ સમસ્યા હવે પહેલાંની સરખામણીએ વધુ થવા લાગી છે. આવાં બાળકોમાં સામાન્ય બાળકોની સરખામણીએ સમય પહેલાં મોતનું જોખમ આઠ ગણું વધી જાય છે. એક નવા અભ્યાસમાં આ દાવો કરાયો છે.

  • ન્યૂમોનિયાના કારણે થાય છે લોહીમાં ઓક્સીજનની કમી
  • સમય પહેલાં જન્મતા બાળકોમાં આ સમસ્યા વધુ
  • લોહીમાં ઓક્સિજનનું સ્તર ઘટવું ખતરનાક

ક્લિનિકલ મેડિકલ જર્નલમાં પ્રકાશિત અભ્યાસમાં જણાવાયું છે કે લોહીમાં ઓક્સિજનની કમી સામાન્ય રીતે ન્યૂમોનિયાના કારણે થાય છે, પરંતુ અન્ય પરિસ્થિતિ પણ તેના માટે જવાબદાર છે. ઓસ્ટ્રેલિયાની મર્ડોક ચિલ્ડ્રન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના હામિશ ગ્રાહમે કહ્યું કે નવજાત બાળકોમાં આ સમસ્યા સૌથી વધુ જોવા મળે છે. ખાસ કરીને જે બાળકો સમય કરતાં પહેલાં જન્મે છે તેના લોહીમાં આ સમસ્યા વધુ જોવા મળે છે.

જ્યારે આપણે શ્વાસ લઇએ છીએ ત્યારે ઓક્સિજન ફેફસાંથી લાલ રુધિરકણિકાઓ દ્વારા આપણા શરીરના દરેક ભાગમાં જાય છે. જો લોહીમાં ઓક્સિજનનું સ્તર ઘટે તો તેનાથી મૃત્યુનો ખતરો વધે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ચાર નવજાત બાળકોમાંથી એક અને 10 અન્ય બીમારીઓથી ગ્રસિત બાળકોમાંથી એક બાળકમાં ઓક્સિજનનું સ્તર ઓછું હતું. જે બાળકોના લોહીમાં ઓક્સિજનનું સ્તર સામાન્ય રહે છે તેની સરખામણીમાં આ બાળકોમાં સમય પહેલાં મૃત્યુનું જોખમ આઠ ગણું વધુ રહે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ