VTV વિશેષ / લાલકૃષ્ણ અડવાણી ; રામ મંદિરના નિર્માણ માટે પાયારૂપ પણ વિસરાઈ ગયેલું એક વ્યક્તિત્વ 

L K Advani a pivotal character who dreamed of building Ram mandir

92 વર્ષીય L K અડવાણી હાલના શાસક પક્ષ ભાજપના સૌથી સિનિયર નેતાઓમાંના એક છે. જો કે દેશના લોકોના માનસપટ ઉપર તેઓ એ રીતે ભૂંસાઈ ગયા છે કે હવે તેઓએ નિવેદનો આપવાના પણ બંધ કરી દીધા છે. તો ગઈ કાલે અયોધ્યા ચુકાદો આવી ગયા બાદ આવો જાણીએ કેવી રીતે L K અડવાણીએ રામ મંદિરને આકાર આપવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ