ધર્મ / ઉત્તરથી દક્ષિણ સુધી ભારતના એવા મંદિર, જે પોતાના અનોખા પ્રસાદ માટે છે પ્રસિદ્ધ

know temples which are known for their different prasad

ભારતને મંદિરોનો દેશ કહેવામાં આવે છે. કરોડો ભારતીયોની આસ્થા મંદિરો સાથે જોડાયેલી હોય છે. દેશના દરેક રાજ્યના લોકોની પોતાની અલગ માન્યતાઓ હોય છે. ખાસ વાત એ છે કે તમામ મંદિરોમાં શ્રદ્ધાળુઓ દ્વારા અલગ-અલગ પ્રકારનો પ્રસાદ ચઢાવવામાં આવે છે. દરેક પ્રસાદ સાથે એક માન્યતા જોડાયેલી હોય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ