બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Pooja Khunti
Last Updated: 09:18 AM, 9 January 2024
ઘરમાં વાસ્તુ દોષ હોય તો જીવનમાં સમસ્યાઓ સર્જાઇ શકે છે. વાસ્તુ દોષનાં કારણે ઘરના સદસ્યોનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. કારકિર્દીમાં સમસ્યાઓ જોવા મળે, વ્યાપારમાં અસફળતા મળી શકે અને આર્થિક સમસ્યાઓ વધી શકે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે વાસ્તુ શાસ્ત્રમાં અમુક સરળ ઉપાયો આપેલા છે. આ ઉપાયથી ઘરમાં તોડફોડ વગર જ વાસ્તુ દોષ દૂર થઈ જશે. જાણો આ ઉપાયો વિશે.
ચાર સરળ ઉપાયથી વાસ્તુ દોષ દૂર થશે
આ ચિત્રને ઉત્તર-પૂર્વ ખૂણામાં મૂકો
વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરનાં ઉત્તર-પૂર્વ ખૂણાને સક્રિય કરવો પડશે. આ દિશામાં ઉગતા સુરજ, ઉડતા પક્ષીઓ અથવા વહેતી નદીનું ચિત્ર લગાવો. આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે.
રસોડામાં લાલ બલ્બ લગાવો
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરનું રસોડુ ખોટી જગ્યાએ બનેલું હોય તો તમે રસોડાનાં અગ્નિ ખૂણામાં લાલ બલ્બ લગાવી શકો છો. આ સાથે તેને સવાર-સાંજ ચાલુ પણ કરવો જોઈએ. આવું કરવાથી રસોડાનું વાસ્તુ દોષ દૂર થશે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધશે.
વાંચવા જેવું: માનસિક તણાવ, ડાયરિયા જેવી બીમારીઓ ઘર કરી ગઇ છે? તો ભૂલથી પણ આ વાસ્તુદોષને મજાકમાં ન લેતા!
શનિ યંત્ર સ્થાપના
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરનાં પશ્ચિમ ખૂણામાં કોઈ વાસ્તુ દોષ હોય તો આ દિશામાં શનિ યંત્રની સ્થાપના કરવી જોઈએ.
ભગવાન ગણેશની મૂર્તિ અથવા મની પ્લાન્ટ લગાવો
ઘરના અગ્નિ કોણમાં વાસ્તુ દોષ હોય તો આ દિશામાં ભગવાન ગણેશની મૂર્તિ અથવા ચિત્ર લગાવવું જોઈએ. તમે આ દિશામાં મની પ્લાન્ટ પણ લગાવી શકો. આવું કરવાથી ઘરમાં ક્યારેય ધન અને સમૃદ્ધિની કમી નહીં આવે. પરિવારમાં પ્રેમની ભાવના વધશે. નોકરી અને વ્યવસાયમાં પણ તમને જલ્દી જ સફળતા મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh