બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / is it healthy to eat bananas with milk together

આરોગ્ય ટિપ્સ / ભૂલથી પણ ક્યારેય આ ચીજ સાથે દૂધ કે કેળાં ન ખાતા, નહીં તો સપડાઇ જશો ગંભીર બીમારીમાં

Manisha Jogi

Last Updated: 07:53 AM, 28 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનેક લોકો કેળા અને દૂધનું એકસાથે સેવન કરે છે. માનવામાં આવે છે કે, આ બે વસ્તુ એકસાથે ખાવાથી શરીર મજબૂત બને છે. આયુર્વેદ અનુસાર કેટલાક લોકોએ દૂધ અને કેળાનું એકસાથે સેવન ના કરવું જોઈએ.

  • અનેક લોકો કેળા અને દૂધનું એકસાથે સેવન કરે છે
  • આ બે વસ્તુ એકસાથે ખાવાથી શરીર મજબૂત બને છે
  • દૂધ અને કેળાનું એકસાથે સેવન ના કરવું જોઈએ

કેળા અને દૂધ આ બે એવી વસ્તુઓ છે, જેનું પૂજા પાઠ અને વ્રત દરમિયાન સેવન કરવામાં આવે છે. કેળા અને દૂધને આરોગ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. અનેક લોકો કેળા અને દૂધનું એકસાથે સેવન કરે છે. માનવામાં આવે છે કે, આ બે વસ્તુ એકસાથે ખાવાથી શરીર મજબૂત બને છે. આયુર્વેદ અનુસાર કેટલાક લોકોએ દૂધ અને કેળાનું એકસાથે સેવન ના કરવું જોઈએ. નહીંતર પાચનતંત્રને ગંભીર નુકસાન થાય છે અને શરીર માટે ઝેરનું કામ કરે છે તથા પેટમાં ગેસ બનવા લાગે છે. 

કોણે કેળા અને દૂધ ના ખાવા જોઈએ?

અસ્થમા
અસ્થમાના દર્દીઓએ કેળા અને દૂધ એકસાથે ના ખાવા જોઈએ. નહીંતર પરેશાની વધી શકે છે, ઉપરાંત કફની સમસ્યા પણ થઈ શકે છે. 

પાચન-
પેટ સંબંધિત સમસ્યા હોય તો કેળા અને દૂધ એકસાથે ના ખાવા જોઈએ. આ પ્રકારે કરવાથી પેટમાં પાચન સંબંધિત સમસ્યા થઈ શકે છે, જેના કારણે શરીરને નુકસાન થાય છે. 

સાઈનસ-
સાઈનસના દર્દીઓએ ભૂલથી પણ કેળા અને દૂધ એકસાથે ના ખાવા જોઈએ. આ પ્રકારે કરવાથી શરીરમાં એલર્જી અને કફની સમસ્યા થઈ શકે છે. જે લોકોને એલર્જી હોય  તેમણે બિલ્કુલ પણ કેળા અને દૂધનું સાથે સેવન ના કરવું જોઈએ.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ