બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / is it healthy to eat bananas with milk together
Manisha Jogi
Last Updated: 07:53 AM, 28 November 2023
કેળા અને દૂધ આ બે એવી વસ્તુઓ છે, જેનું પૂજા પાઠ અને વ્રત દરમિયાન સેવન કરવામાં આવે છે. કેળા અને દૂધને આરોગ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. અનેક લોકો કેળા અને દૂધનું એકસાથે સેવન કરે છે. માનવામાં આવે છે કે, આ બે વસ્તુ એકસાથે ખાવાથી શરીર મજબૂત બને છે. આયુર્વેદ અનુસાર કેટલાક લોકોએ દૂધ અને કેળાનું એકસાથે સેવન ના કરવું જોઈએ. નહીંતર પાચનતંત્રને ગંભીર નુકસાન થાય છે અને શરીર માટે ઝેરનું કામ કરે છે તથા પેટમાં ગેસ બનવા લાગે છે.
કોણે કેળા અને દૂધ ના ખાવા જોઈએ?
અસ્થમા
અસ્થમાના દર્દીઓએ કેળા અને દૂધ એકસાથે ના ખાવા જોઈએ. નહીંતર પરેશાની વધી શકે છે, ઉપરાંત કફની સમસ્યા પણ થઈ શકે છે.
પાચન-
પેટ સંબંધિત સમસ્યા હોય તો કેળા અને દૂધ એકસાથે ના ખાવા જોઈએ. આ પ્રકારે કરવાથી પેટમાં પાચન સંબંધિત સમસ્યા થઈ શકે છે, જેના કારણે શરીરને નુકસાન થાય છે.
સાઈનસ-
સાઈનસના દર્દીઓએ ભૂલથી પણ કેળા અને દૂધ એકસાથે ના ખાવા જોઈએ. આ પ્રકારે કરવાથી શરીરમાં એલર્જી અને કફની સમસ્યા થઈ શકે છે. જે લોકોને એલર્જી હોય તેમણે બિલ્કુલ પણ કેળા અને દૂધનું સાથે સેવન ના કરવું જોઈએ.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime