બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
Arohi
Last Updated: 11:57 AM, 23 March 2024
IPL 2024 શરૂ થતા પહેલા એક રિપોર્ટ સામે આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે તે સીઝન આરસીબીના વિકેટ કિપર બેટ્સમેન દિનેશ કાર્તિકની છેલ્લી સીઝન થઈ શકે છે. IPL 2024 બાદ તે આ લીગને અલવિદા કરી દેશે. ત્યાં જ પોતાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી રિટાયરમેન્ટની પણ તે જલ્દી જાહેરાત કરશે.
𝗗𝗶𝗻𝗲𝘀𝗵 𝗞𝗮𝗿𝘁𝗵𝗶𝗸 𝗮𝗻𝗱 𝘁𝗵𝗲 𝗖𝗵𝗲𝗻𝗻𝗮𝗶 𝗖𝗼𝗻𝗻𝗲𝗰𝘁𝗶𝗼𝗻
— Royal Challengers Bengaluru (@RCBTweets) March 23, 2024
We sat down with Dinesh Karthik himself, his dad Krishna Kumar, best friends Malolan and Shanker Basu, to bring out stories about the city that shaped the kind, loving and exceptional cricketer who we… pic.twitter.com/aAHsFHf3rK
હવે દિનેશ કાર્તિકે પોતે IPL 2024ના બાદ સન્યાસ લેવાની પુષ્ટી કરી દીધી છે. તેમણે ચેન્નાઈ સુપર કિંગ્સના સામે મેચ બાદ કહ્યું કે જો ચેપોકમાં પ્લેઓફની મેચ થાય છે અને તેમની ટીમ ટોપ-4માં પહોંચી જાય છે તો તે ફરી આ મેદાન પર રમતા જોવા મળશે. નહીં તો તે આ તેમની અહીં છેલ્લી મેચ છે.
38 વર્ષના દિનેશ કાર્તિ પાસે CSK Vs RCB મેચની બાદ પ્રેસ કોન્ફરન્સમાં પુછવામાં આવ્યું શું ચેપોકમાં તમારી છેલ્લી મેચ હોઈ શકે છે? તેના જવાબમાં આ દિગ્ગજ ખેલાડીએ કહ્યું, "આ ખૂબ જ સારો સવાલ છે. હું હકીકતે ઈચ્છુ છું કે એવું ન થાય કારણ કે પ્લેઓફની અમુક મેચ અહીં થઈ શકે છે. જો હું તેના માટે પાછો આવું તો તે છેલ્લી હોઈ શકે છે. નહીં તો મને લાગે છે કે આ છેલ્લી હોઈ શકે છે. "
વધુ વાંચો: IPL 2024: પ્રથમ મેચમાં CSKનો 6 વિકેટે મહાવિજય, 4Rએ મચાવી ધમાલ, મુસ્તાફિઝુરનું તોફાન
ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને IPL 2024ની પહેલી મેચમાં હારનો સામનો કરવો પડ્યો. દિનેશ કાર્તિકે આ મેચમાં 38 રનોની અણનમ ઈનિંગ રમી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime