દુબઇ / તબલીગી વિરુદ્ધ ટ્વિટ્થી નારાજ થઈ UAEની રાજકુમારી, ભારતે પણ નિવેદન આપ્યું

india and uae share the values of non discrimination on any grounds says indian ambassador

તબલિગી જમાતના સભ્યોને લઇને નફરત ભરેલી ટિપ્પણી આપવાથી નારાજ રાજકુમારીએ કહ્યું કે એવા લોકોને દુબઇમાં રહેવા દેવામાં આવશે નહીં. ત્યારબાદ યૂએઇમાં ભારતીય રાજદૂતે કહ્યું કે બંને દેશોમાં ભેદભાવ માટે જગ્યા નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ