બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / સ્પોર્ટસ / Cricket / Ind vs Eng 3rd Test Good news for Team India R Ashwin return in Rajkot Test BCCI informed
Megha
Last Updated: 12:03 PM, 18 February 2024
રાજકોટમાં ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ સામે ચાલી રહેલી સીરીઝની ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે અંગત કારણોસર ભારતીય ટીમની બહાર રહેલો સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિન ચોથા દિવસે ફરી ટીમ સાથે જોડાઈ ગયા છે.
🚨 UPDATE 🚨: R Ashwin set to rejoin #TeamIndia from Day 4 of the 3rd India-England Test.#INDvENG | @IDFCFIRSTBankhttps://t.co/rU4Bskzqig
— BCCI (@BCCI) February 18, 2024
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIએ પોતે આ જાણકારી આપી છે. ભારતીય ટીમ અત્યારે બીજા દાવમાં બેટિંગ કરી રહી છે અને અશ્વિન બેટિંગમાં આવે તેવી પૂરી સંભાવના છે.
જણાવી દઈએ કે પરિવારમાં મેડિકલ ઈમરજન્સીના કારણે અશ્વિને ત્રીજા ટેસ્ટના ત્રીજા દિવસે મેચમાંથી બહાર જવાનો નિર્ણય લીધો હતો, પરંતુ હવે તેને ફરીથી ટીમમાં સામેલ થવાની માહિતી આપી છે. આ અંગે બીસીસીઆઈએ ટ્વિટર પર લખ્યું કે, 'ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે આર અશ્વિન ફરીથી ભારતીય ટીમ સાથે જોડાવા માટે તૈયાર છે.'
વધુ વાંચો: IPL 2024 પહેલા મુંબઈ ઈન્ડિયન્સે ઈન્ટનેશનલ લીગ ટી20નું ચેમ્પિયન, થયો પૈસાનો વરસાદ
નોંધનીય છે કે BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ શનિવારે માહિતી આપી હતી કે અશ્વિનની માતાની તબિયત ખરાબ હતી, જેના કારણે તેણે ટેસ્ટ મેચના અધવચ્ચે ઘરે પરત ફરવું પડ્યું હતું.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime