રાજકારણ / PMની સુરક્ષામાં ચૂક મામલે અમરિંદર સિંહ થયા લાલચોળ, કહ્યું પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરો

Implement presidential rule in Punjab now: Amarinder Singh

પંજાબમાં પીએમ મોદીની સુરક્ષામાં જે ચૂક થઈ તે મામલે પંજાબમા પૂર્વ મુખ્યમંત્રીએ તેમની પ્રતિક્રિયા આપી છે. જેમા તેમણે એવું કહ્યું છે કે પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવામાં આવે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ