નિવારણ / મંગળવારે કરશો આ ઉપાયો તો મંગળદોષ જલ્દી થઇ જશે દૂર, અચૂકથી અજમાવો

If you do these remedies on Tuesday then good will be done away with

એક વિદ્વાન જ્યોતિષ જ કોઈ વ્યક્તિની કુંડળી જોઈને બતાવી શકે છે કે સંબંધિત વ્યક્તિનો મંગળ કેટલો ભારે છે કેટલો લાભદાયક કે નુકસાનકારક હોઈ શકે છે. જ્યોતિષ વિદ્યામાં કુંડળીને વિવિધ દોષોથી ગ્રસ્ત પણ જોવામાં આવે છે. જેમાંથી એક મંગળદોષ પણ છે. મંગળદોષથી પ્રભાવિત વ્યક્તિને માંગલિક કહેવામાં આવે છે.

બ્રેકિંગ ન્યૂઝ