બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / આરોગ્ય / If you also have the habit of sitting for hours continuously then beware! Otherwise there will be a big loss to health
Priyakant
Last Updated: 04:46 AM, 17 April 2024
જો તમે વધારે સમય ખુરશી કે સોફા પર બેસીને પસાર કરો છો તો આ આદત ખરાબ છે, આનાથી સ્થૂળતા જ નહિ પણ બીજી ઘણી ગંભીર સમસ્યાઓ થઇ શકે છે. આ બાબત પર ઘણી રિસર્ચ પણ થયા છે અને આ રિસર્ચમાં સામે આવ્યું કે કલાકો સુધી બેસી રહેવાની આદતથી કમર અને પીઠનો દુખાવાની સાથે મૃત્યુનું કારણ પણ બની શકે છે. ચાલો જાણીએ કેવી રીતે.
લાંબો સમય બેસી રહેવાથી પગમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થતું નથી અને લોહીની ગાંઠની સમસ્યા પણ થઇ શકે છે. જે રક્ત વાહિનીઓની દીવાલને નુકશાન પહોંચાડી શકે છે.
શારીરિક રીતે એક્ટિવ અને દિવસમાં બે કલાક કે તેથી ઓછા સમય સુધી બેસી રહે છે તે પુરુષોની સરખામણીમાં જે લોકો પાંચ કલાક કે તેથી વધારે બેસી રહે છે અને કસરત કરતા નથી. તેવા લોકોને હાર્ટ એટેકનો ખતરો વધારે હોય છે. નિષ્ણાતોના અનુસાર લાંબા સમય સુધી બેસી રહેવાથી બ્લડ પ્રેશરમાં વધારો થઇ શકે છે. એટલું જ નહીં, તે તમારું કોલેસ્ટ્રોલ પણ વધારી શકે છે અને તેનાથી ડાયાબિટીસ પણ થઈ શકે છે અને જો તમને પહેલાથી જ ડાયાબિટીસ છે તો તે વધુ વધે છે. કેટલાક રિસર્ચ એ પણ દર્શાવે છે કે જે લોકો લાંબા સમય સુધી બેસી રહે છે તેમને કોલોન કેન્સરનું જોખમ પણ વધી જાય છે.
રિસર્ચનાં મુજબ કમ્પ્યુટર અને ડેસ્ક જોબનાં કારણે લોકો દિવસમાં સરેરાશ 8-9 કલાકો સુધીને બેસીને જ કામ કરે છે અને આ ઊંઘને પણ ડિસ્ટર્બ કરે છે. આ બંને વસ્તુ સ્થૂળતાને શિકાર બનાવે છે. આખો દિવસ બેસી રહેવું એટલે કે કોઈપણ પ્રકારની શારીરિક પ્રવૃતિ ન કરવી આ બહુ મોટું કારણ છે સ્થૂળતાનું .
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh