બ્રેકિંગ ન્યુઝ
લોકસભાના પાંચમા ચરણમાં કુલ 58.73 ટકા મતદાન નોંધાયું
અમદાવાદમાં 4 આતંકીની ધરપકડ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ATSને પાઠવ્યા અભિનંદન
અમદાવાદ એરપોર્ટ પર ચાર આંતકીની ધરપકડ મુદ્દે DGP વિકાસ સહાય યોજી પ્રેસવાર્તા
અમદાવાદમાં ઘૂસ્યા ચાર આતંકીઓ
વડોદરામાં માત્ર બે જ દિવસમાં 9 લોકોના મોત
ઈરાનના રાષ્ટ્રપતિનું મોત
આજે PM મોદીનો રોડ શો
અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન
આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
Last Updated: 05:18 PM, 10 May 2024
દરેક ઘરમાં ધનની દેવી માતા લક્ષ્મીની મૂર્તિ મંદિર કે પૂજા સ્થાન પર રાખવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં લક્ષ્મીજીની કેવી મૂર્તિ મુકવી જોઈએ. વાસ્તુ અનુસાર ઘરમાં લક્ષ્મીજીની કમળના ફૂલ પર બેઠેલી મૂર્તી રાખવી જોઈએ.
ADVERTISEMENT
મૂર્તિમાં લક્ષ્મીજીનો ચહેરો સ્માઈલ કરતો હોવો જોઈએ. સાથે જ મૂર્તિમાં લક્ષ્મીજીની મુદ્રા આશીર્વાદ આપતી હોવી જોઈએ. મૂર્તિમાં લક્ષ્મીજીની સાથે એક કે બે હાથીનું હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
ADVERTISEMENT
વધુ વાંચો: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી વખતે ભૂલથી પણ ન કરો આ ભૂલો, નુકસાન થઈ શકે
ગજ લક્ષ્મી વાળી મૂર્તિ
ગજ લક્ષ્મી વાળી મૂર્તિ ઘરના મંદિરમાં રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને વૈભવ બની રહે છે. લક્ષ્મીજીની મૂર્તિ કોઈને કોઈ ધાતુની હોવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT