વાસ્તુ દોષ / ઘરમાં દૂધ ખુલ્લુ રાખવાથી વધે છે પૈસાની તકલીફો, જાણો ઘરમાં કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ

How to remove vastu dosh at your home with Vastu remedies

ઘરમાંસુખ-શાંતિ કોણ નથી ઇચ્છતું, પરંતુ ઘણીવાર તમારા દ્વારા થતી કેટલીક ભૂલો વાસ્તુ દોષનું કારણ બની જાય છે. જ્યાં વાસ્તુ પ્રમાણે ઘરની સાજ સજાવટ પોઝિટીવ એનર્જી લાવે છે, તે જ રીતે થોડી અમથી ભુલો નુકશાનનું કારણ પણ બની શકે છે. તમારા ઘરમાં સુખ- શાંતિ જળવાઇ રહે તે માટે કેટલીક બાબતોનુ ખાસ ધ્યાન રાખો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ