બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / ગુજરાત / Honesty talkers deal with Angadia Minister of State for Home Harsh Sanghvis attack on AAP
Kishor
Last Updated: 06:22 PM, 30 October 2022
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે પાણી ગેટ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યુ હતું. જે વેળાએ તેમણે બારડોલીમાં AAPના નેતા પાસે ઝડપાયેલા નાણાને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, AAPના નેતા પાસે આટલા નાણા ક્યાંથી આવ્યા તેનો જવાબ તે આપે. વધુમાં હર્ષ સંઘવીએ આક્ષેપ કરતા જણાવ્યું કે, ઈમાનદારીની વાતો કરનારાઓએ આંગડિયાથી આ રૂપિયા મોકલ્યા છે.
2 નંબરનો વ્યવહાર કરવાનું કારણ શું : હર્ષ સંઘવી
હર્ષ સંઘવીએ AAP પર પ્રહાર કરતા ઉમેર્યું કે AAP એ હવાલા દ્વારા ગુજરાતમાં કાળું નાણું મોકલ્યું છે. હવાલા મારફતે આવા તો કેટલા રૂપિયા મોકલ્યા હશે. આ નાણા બારડોલી, અમદાવાદ અને અન્ય સ્થળોએ પકડાયા છે. બારડોલીના AAPના ઉમેદવારે એ પણ સ્વીકાર્યું છે કે આ પૈસા AAPની દિલ્હી ઓફિસમાંથી આવ્યા છે. તો AAPએ જણાવવું જોઈએ કે, 2 નંબરનો વ્યવહાર કરવાનું કારણ શું છે? તેમ અંતમાં હર્ષ સંઘવીએ કહ્યું હતું.
આ પૈસા ક્યાંથી આવ્યા?
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આંગડિયા મારફત રોકડા મોકલવામાં આવ્યા હતા. આ પૈસા ક્યાંથી આવ્યા? આ પ્રકારના હવાલા કરવાનું કારણ શું તેવું આપના નેતાઑએ પૂછવું જોઈએ. જો કે હાલ આ મામલે હાલ તપાસ ચાલી રહી છે. તપાસ બાદ સત્ય સામે આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime