બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Health / તુરિયાના પાંદડા ઘસીને પાણી સાથે પી જજો, ચૂરા થઈને નીકળી જશે પથરી, અઠવાડિયામાં સાવ હળવાફૂલ
Last Updated: 10:32 AM, 31 July 2025
બહુ ઓછા લોકોને તુરિયાનું શાક ભાવે છે પરંતુ ઘણા ઓછાને ખબર હશે કે તુરિયા પથરી માટે રામબાણ ઈલાજ સમાન છે. તુરિયાનો એક ખાસ રીતથી ઉપયોગ કરવાથી પથરી શરીરની બહાર નીકળી જાય છે અને અઠવાડિયામાં તો તમે ફોરા જેવા હળવાફૂલ થઈ જશો અને બીજુ એ કે આ આયુર્વેેદિક છે તેની કોઈ આડ-અસર પણ નથી માટે ટ્રાય કરવામાં કશું ખોટું નથી. પથરીના અસહ્ય દર્દથી છૂટકારો મેળવવા માટેનો આ સૌથી સારો ઉપાય છે.
ADVERTISEMENT
તુરિયાના વેલાના પાંદડા ઘસીને પાણી સાથે પીજો
આયુર્વેદમાં જણાવ્યાનુસાર, તુરિયાના વેલાના પાંદડા વાટીને પાણી સાથે પીવાથી પથરી શરીર બહાર નીકળી જાય છે. એકધાર્યું અઠવાડિયા સુધી આ પ્રયોગ કરવાથી ઘણો લાભ મળે છે.
ADVERTISEMENT
સુગરને પણ કંટ્રોલ કરે છે તુરિયા
તુરિયા ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ઔષધિથી ઓછું નથી. તુરિયા સુગરને કંટ્રોલમાં કરવાનું કામ કરે છે. આ માટે તમે તુરિયાનું શાક ખાઇ શકો છો. તમે તુરિયાનો સૂપ બનાવીને પણ પી શકો છો.
ADVERTISEMENT
વજન પણ સડસડાટ ઉતરી જશે
ADVERTISEMENT
આ ઉપરાંત તુરિયાનો બીજો પણ મોટો લાભ વજન ઉતારવાનો છે. તુરિયાનો સૂપ પીવાથી વજન સડસડાટ ઉતરી જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.