બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
Manisha Jogi
Last Updated: 12:38 PM, 30 October 2023
સમગ્ર વિશ્વમાં લોકોને ચા ખૂબ જ પસંદ છે. મોટાભાગના લોકોની સવારની શરૂઆત ચાથી થાય છે. વધુ પ્રમાણમાં ચાનું સેવન કરવાથી આરોગ્યને અનેક પ્રકારના નુકસાન થાય છે. સામાન્ય ચાની સરખામણીએ લીંબુની ચાનું સેવન કરી શકાય છે. લીંબુની ચાને લેમન ટી તરીકે પણ ઓળખવામાં આવે છે, જે બ્રેઈન અને બોડી માટે ફાયદાકારક છે. લેમન ટીની મદદથી મૂડ સારો રહે છે તથા આરોગ્યને અનેક પ્રકારના લાભ થાય છે.
લેમન ટીના ફાયદા
સંક્રામક બિમારીઓ સામે રક્ષણ પ્રદાન કરે છે
શિયાળાની શરૂઆત થતા સામાન્ય સર્દી, કઉ અને ગળામાં ખરાસ થવા લાગે છે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે મધની સાથે લીંબુની ચાનું સેવન કરવાથી રાહત મળે છે. લીંબુના અર્કમાં એન્ટીઓક્સિડેન્ટ રહેલા છે, જેનાથી છાતીમાં રહેલ કફ દૂર થાય છે અને સંક્રામક બિમારીઓ સાથે રક્ષણ પ્રદાન કરે છે.
હાર્ટ માટે ફાયદાકારક
લીંબુમા હેસ્પરિડિન અને ડાયોસમિન જેવા પ્લાન્ટ ફ્લેવેનોઈડ્સ રહેલા છે, જેનાથી કોલસ્ટ્રોલ ઓછો થાય છે. દરરોજ સાંજે એક કપ લીંબુની ચાનું સેવન કરવાથી હાર્ટના આરોગ્યમાં સુધારો થાય છે.
શરીરમાંથી વિષાક્ત પદાર્થ દૂર થાય છે
લીંબુમાં ભરપૂર માત્રામાં સાઈટ્રિક એસિડ રહેલા હોય છે, જેથી લિવર ડિટોક્સ થાય છે. એક લીંબુની ચાનું સેવન કરવાથી ભોજનનું પાચન થાય છે અને શરીરમાંથી વિષાક્ત પદાર્થ દૂર થાય છે.
બ્લડ શુગર કંટ્રોલ કરે છે
લીંબુની ચા ઈન્સ્યુલિન કંટ્રોલ કરવામાં મદદ કરે છે અને શરીરમાં શુગરનું સ્તર વધતું નથી. લેમન ટીથી ભૂખ નિયંત્રિત રહે છે, જેથી મેટાબોલિઝમ યોગ્ય પ્રકારે થાય છે અને બ્લડ શુગરનું સ્તર સામાન્ય રહે છે.
ત્વચા માટે ફાયદાકારક
લીંબુની ચામાં કસૈલે ગુણ રહેલા છે, જે ડેડ સ્કિન સેલ દૂર કરવાનું અને ત્વચાને જીવંત બનાવવાનું કામ કરે છે. લેમન ટીમાં એન્ટી ઈન્ફ્લામેટરી ગુણ રહેલા છે, જેનાથી ખીલ અને એક્ઝિમા દૂર થાય છે. ત્વચા સુંદર અને યુવા બને છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime