બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
Arohi
Last Updated: 07:34 AM, 23 April 2024
ભગવાન હનુમાન ખૂબ જ શક્તિશાળી, બળવાન અને બધા સંકટોને દૂર કરનાર છે. હનુમાનજીને અમર રહેવાનું વરદાન પણ પ્રાપ્ત છે. માટે હનુમાનજીની જન્મતિથિને જયંતીની જગ્યા પર જન્મોત્સવ કહેવું વધારે યોગ્ય માનવામાં આવે છે.
હનુમાન જયંતી ચૈત્ર મહિનાની પૂર્ણીમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસ હનુમાનજીની કૃપા મેળવવા માટે ખાસ હોય છે. આ વર્ષે હનુમાન જયંતી 23 એપ્રિલ 2024, મંગળવારે છે. આ દિવસે હનુમાનજીને ચોલા ચઢાવવા, બજરંગ બાણનો પાઠ કરવો, હનુમાન ચાલીસાનો પાઠ કરવો ખૂબ જ લાભ આપે છે.
સાથે જ હનુમાન જયંતીનો દિવસ ધન પ્રાપ્તિના ઉપાય કરવા માટે પણ ખાસ હોય છે. માટે આ દિવસે તુલસી સાથે જોડાયેલો એક ઉપાય કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે.
હનુમાનજીને પણ પ્રિય છે તુલસી
હનુમાનજીના પુજનમાં સિંદૂર, પીળા ફૂલ, બૂંદીના લાડવા, ઈતર, ધજા વગેરે ચડાવવામાં આવે છે. પરંતુ ખૂબ જ ઓછા લોકો આ વાત જાણે છે કે હનુમાનજીને તુલસી પણ ખૂબ જ પ્રિય છે. આ હનુમાન જયંતી પર તુલસી સાથે જોડાયેલું એક કામ કરી લો તો હનુમાનજીની કૃપા તમારા પર રહેશે સાથે જ માતા લક્ષ્મી પણ ધનનો વરસાદ કરશે.
હનુમાન જયંતીના ઉપાય
હનુમાન જયંતીના દિવસે લાલ સિંદૂરમાં ચમેલીનું તેલ નાખો અને પછી તુલસીના પાનથી હનુમાનજીને તીલક કરો. હનુમાનજીના પાનથી હનુમાનજીને તિલક કરવાનો આ ઉપાય તમારા કષ્ટોને દૂર કરશે.
સાથે જ હનુમાન જયંતી વખતે હનુમાનજીને જે પણ ભોગ લગાવો, તેમાં તુલસીના પાન જરૂર નાખો. આમ કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે. આ ઉપાય કરવાથી જાતક પર હનુમાનજીની કૃપા બની રહે છે. સાછે જ ઘરમાં ધન-દોલત, સમૃદ્ધિ વધે છે.
વધુ વાંચો: હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે ભૂલથી પણ ન કરતા આ ભૂલો, મંગળવારે પાઠ કરવાથી મળશે શુભ ફળ
તુલસીની માળા
આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે હનુમાનજીને તુલસીના પાનની માળા બનાવીને અર્પિત કરવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કરવાથી હનુમાનજી અને માતા લક્ષ્મી પ્રસન્ન થઈ જાય છે અને ધન લાભના પ્રબળ યોગ બને છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા