ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat government subsidy on animal welfare

સહાય / રાજ્યની પાંજરાપોળ માટે સરકારનો મોટો નિર્ણય: લાખોની સહાયની કરી જાહેરાત, જાણો શું શું મળશે મદદ

Published By: Gayatri

Last Updated: 09:54 AM, 11 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામારીને કારણે આવેલ સંકટ બાદ ગુજરાત સરકારે પાંજરાપોળ માટે ઘણા મોટા નિર્ણય લીધા છે. આવો જાણીએ સરકારે પાંજરાપોળ માટે શું શું સહાયની કરી જાહેરાત?

ADVERTISEMENT

  • રાજ્યની પાંજરાપોળ માટે સરકારનો મોટો નિર્ણય
  • પાજરાપોળોને સ્વાવલંબી બનાવવા લેવાયો નિર્ણય
  • પાંજરાપોળો ઘાસચારાનું ઉત્પાદન કરી શકે તે માટે યોજના

રાજ્યની પાંજરાપોળ માટે સરકારનો મોટો નિર્ણય લીધો છે. પાંજરાપોળોને સ્વાવલંબી બનાવવા નિર્ણય લેવાયો છે. પાંજરાપોળો ઘાસચારાનું ઉત્પાદન કરી શકે તે માટે આ યોજનાઓ છે. 

શું શું આપશે સહાય?

  • પાંજરાપોળોને ટ્યુબવેલ બનાવવા સરકાર આપશે સહાય
  • સોલાર ઇલેક્ટ્રીક પેનલ , ઇરીગેશન સિસ્ટમ માટે અપાશે સહાય
  • ટ્યુબવેલ માટે રૂ.10 લાખ સુધીની સહાય અપાશે
  • 1 થી 10 હેક્ટર જમીન ધરાવતી રજીસ્ટર્ડ પાંજરાપોળને સહાય મળશે
  • સોલર ઇલેક્ટ્રિક પેનલ માટે રૂ.8 લાખની મર્યાદામાં સહાય
  • ચાફકટર માટે રૂ.1.25 લાખ સુધીની સહાય
  • ગ્રીન ફોડર બેલર માટે મહત્તમ રૂ.3.50 લાખ સહાય
  • 4-10 હેક્ટર જમીન ધરાવતી પાંજરાપોળને સહાય મળશે
  • સ્પ્રિન્કલર ઈરીગેશન સિસ્ટમ માટે વધુમાં વધુ પાંચ લાખ સહાય
  • રેઈન ગન ઈરિગેશન સિસ્ટમ માટે 35 હજારથી 1.05 લાખની સહાય

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat government animal welfare પાંજરાપોળ animal welfare

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ