બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat government subsidy on animal welfare

સહાય / રાજ્યની પાંજરાપોળ માટે સરકારનો મોટો નિર્ણય: લાખોની સહાયની કરી જાહેરાત, જાણો શું શું મળશે મદદ

Published By: Gayatri

Last Updated: 09:54 AM, 11 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામારીને કારણે આવેલ સંકટ બાદ ગુજરાત સરકારે પાંજરાપોળ માટે ઘણા મોટા નિર્ણય લીધા છે. આવો જાણીએ સરકારે પાંજરાપોળ માટે શું શું સહાયની કરી જાહેરાત?

  • રાજ્યની પાંજરાપોળ માટે સરકારનો મોટો નિર્ણય
  • પાજરાપોળોને સ્વાવલંબી બનાવવા લેવાયો નિર્ણય
  • પાંજરાપોળો ઘાસચારાનું ઉત્પાદન કરી શકે તે માટે યોજના

રાજ્યની પાંજરાપોળ માટે સરકારનો મોટો નિર્ણય લીધો છે. પાંજરાપોળોને સ્વાવલંબી બનાવવા નિર્ણય લેવાયો છે. પાંજરાપોળો ઘાસચારાનું ઉત્પાદન કરી શકે તે માટે આ યોજનાઓ છે. 

શું શું આપશે સહાય?

  • પાંજરાપોળોને ટ્યુબવેલ બનાવવા સરકાર આપશે સહાય
  • સોલાર ઇલેક્ટ્રીક પેનલ , ઇરીગેશન સિસ્ટમ માટે અપાશે સહાય
  • ટ્યુબવેલ માટે રૂ.10 લાખ સુધીની સહાય અપાશે
  • 1 થી 10 હેક્ટર જમીન ધરાવતી રજીસ્ટર્ડ પાંજરાપોળને સહાય મળશે
  • સોલર ઇલેક્ટ્રિક પેનલ માટે રૂ.8 લાખની મર્યાદામાં સહાય
  • ચાફકટર માટે રૂ.1.25 લાખ સુધીની સહાય
  • ગ્રીન ફોડર બેલર માટે મહત્તમ રૂ.3.50 લાખ સહાય
  • 4-10 હેક્ટર જમીન ધરાવતી પાંજરાપોળને સહાય મળશે
  • સ્પ્રિન્કલર ઈરીગેશન સિસ્ટમ માટે વધુમાં વધુ પાંચ લાખ સહાય
  • રેઈન ગન ઈરિગેશન સિસ્ટમ માટે 35 હજારથી 1.05 લાખની સહાય

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat government animal welfare પાંજરાપોળ animal welfare

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ