બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 10:35 PM, 30 July 2026
1/6
શ્રાવણનો પવિત્ર મહિનો શિવભક્તિ અને આધ્યાત્મિક ઊર્જાથી ભરપૂર મનાય છે. આ વર્ષે શ્રાવણ 30 જુલાઈથી શરૂ થઈ ગયો છે. એવામાં વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરનું મુખ્ય દ્વાર માત્ર અવર જવર માટે નથી પરંતુ સકારાત્મક ઊર્જાનું મુખ્ય પ્રવેશદ્વાર છે. આ મહિનામાં મુખ્ય દરવાજા સાથે જોડાયેલા અમુક સરળ વાસ્તુ ઉપાયો કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને ભગવાન શિવ તથા માતા લક્ષ્મીની કૃપા વરસે છે. ચાલો તેવા અમુક ઉપાય વિષે જાણીએ.
2/6
3/6
4/6
5/6
શ્રાવણ મહિનામાં મુખ્ય દરવાજો ખુબ શુભ મનાય છે. આથી રોજ સવારે મુખ્ય દરવાજાની બહાર તાજા ફૂલો, ચોખાનો લોટ અને હળદરથી સુંદર રંગોળી બનાવો. આ રંગોળી માત્ર સુંદરતા જ નથી વધારતી પરંતુ ઘરમાં સકારાત્મક ઊર્જા અને મહેમાનોનું સ્વાગત કરે છે. તે ઘરમાં આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ પણ બનાવે છે.
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ