બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:12 AM, 9 July 2025
આજે ભારત બંધ બોલાવવાના કારણોમાં કામદારોની સલામતીને નુકસાન પહોંચાડતી શ્રમ નીતિઓનો સમાવેશ થાય છે. સામૂહિક સોદાબાજી અને હડતાળ જેવા અધિકારોને ઘટાડતા ચાર નવા શ્રમ સંહિતા પર ભાર. વધતી બેરોજગારી અને ફુગાવો. આરોગ્યસંભાળ, શિક્ષણ અને નાગરિક સુવિધાઓમાં કાપ. સરકાર યુવાનોને નોકરી આપવાને બદલે નિવૃત્ત લોકોની ભરતી કરી રહી છે
ADVERTISEMENT
ST બસના કર્મચારી આ બંધમાં જોડાશે
ST બસના કર્મચાઓ આ બંધમાં જોડાશે પરંતુ બસ સેવા છે તે ચાલુ રહેવાની અને ST વિભાગના કર્મચારીઓ છે તે કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવશે.
ADVERTISEMENT
આ તમામ સંગઠનો ભારત બંધમાં ભાગ લઈ રહ્યા છે
ADVERTISEMENT
વધુ વાંચો: કાલે ભારત બંધમાં શાળા-કોલેજો બંધ રહેશે? જાણો એક ક્લિકમાં સમગ્ર વિગત
ADVERTISEMENT
કર્મચારીઓએ સરકાર પાસે ચાર શ્રમ સંહિતા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.
કામદારોને યુનિયન બનાવવાનો અને હડતાળ પર જવાનો અધિકાર પુનઃસ્થાપિત કરો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.