કાર્યવાહી / કોંગ્રેસની માંગ સામે રાજ્યપાલે રાજ્ય સરકારની કોરોના કામગીરી મામલે માનવ અધિકાર આયોગને પત્ર લખ્યો

 Governor orders probe against state government over negligence of machinery in corona crisis

રાજ્યપાલે વિધાનસભા કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારના પત્ર બાદ ઘટતી કાર્યવાહી કરવા અંગે આદેશ આપતો પત્ર લખ્યો હતો. માનવઅધિકાર ભંગ થયો હોય તો તે મામલે પણ ઘટીત કાર્યવાહી કરવા અંગેનો વળતો જવાબ આપતો પત્ર લખ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ