બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ganesh festival 2021 this stotra of ganpati can remove all troubles of life know benefits

Ganesh Festival 2021 / અનેક મોટા સંકટોથી મુક્તિ અપાવે છે ગણેશજીનો આ 1 મંત્ર, જાણી લો ફાયદા અને આજથી શરૂ કરો ઉપાય

Published By: Bhushita

Last Updated: 10:13 AM, 11 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિઘ્નહર્તા ગણેશજીનો 10 દિવસ ચાલનારો ગણેશોત્સવ 19 સપ્ટેમ્બરે રવિવારે સમાપ્ત થશે. 10 દિવસમાં ગણેશપૂજાની સાથે આ ખાસ મંત્રનો જાપ કરી લેવાથી સંકટથી મુક્તિ મળી શકે છે.

  • ગણેશચતુર્થીએ કરો આ ખાસ કામ, મળશે ફાયદો
  • અનેક મોટા સંકટોથી મુક્તિ અપાવે છે ગણેશજીનો આ મંત્ર
  • જાણી લો ફાયદા અને આજથી શરૂ કરો ઉપાય 

ગણેશ ચતુર્થીએ અનેક લોકો પોતાની શ્રદ્ધા અનુસાર ગણેશજીને પોતાના ઘરમાં લાવે છે. આ તહેવાર લોકો ધામ ધૂમથી ઉજવે છે. આ સાથે તેમની માન્યતા છે કે વિધ્નહર્તાને ઘરે લાવવાથી તેમની મુશ્કેલીઓનો નાશ થશે અને ફાયદો થશે. 
 


આટલા દિવસ સુધી ઉજવી શકાશે તહેવાર
ગણેશજીને ઘરમાં 5, 7 અને 9 દિવસ સુધી રાખી શકાય છે અને પછી તેમનું વિસર્જન કરી દેવામાં આવે છે. આ સમયે ગણેશ ભગવાનની સાચા દિવથી આરાધના કરો તો તમામ સંકટોનો નાશ કરી શકાય છે. આ સમયે જીવનમાં અનેક કષ્ટનો નાશ થઈ જાય છે. 

સિદ્ધ સ્તોત્ર છે સંકટનાશક ગણેશ સ્તોત્ર
જાણકારો કહે છે કે ગણપતિના આ સ્તોત્ર સિદ્ધ સ્તોત્ર છે. ગણેશ ઉત્સવ ગણેશની ખાસ પૂજનનો દિવસ છે. તેમાં પાઠ શરૂ કરવો પુણ્યદાયી માનવામાં આવે છે. ધ્યાન રાખો કે કોઈ પણ કામની સિદ્ધિ માટે મનમાં શ્રદ્ધા હોવી જરૂરી છે. તેના વિના કંઈ થઈ શકતું નથી. ગણેશજીનો પાઠ શ્રદ્ધા સાથે સતત 40 દિવસ સુધી કરાય તો મોટા સંકટ ટળે છે. ધ્યાન રાખો કે કોઈ પણ કામની સિદ્ધિ માટે મનમાં શ્રદ્ધા હોવાનું જરૂરી છે. તેના વિના કંઈ કામ શક્ય બનતું નથી. જો તમે રોજ આ પાઠ કરશો તો તમે તેના લાભ જાણી શકશો. નિયમિત વિધિ વિધાનની સાથે પૂજન કરવાથી કષ્ટનો નાશ થાય છે અને જીવન સુખમય બને છે. 

આવો છે સંકટનાશક ગણેશજીનો સ્તોત્ર
 

प्रणम्य शिरसा देवं गौरी विनायकम्,
भक्तावासं स्मेर नित्यमाय्ः कामार्थसिद्धये.
प्रथमं वक्रतुडं च एकदंत द्वितीयकम्,
तृतियं कृष्णपिंगात्क्षं गजववत्रं चतुर्थकम्.
लंबोदरं पंचम च पष्ठं विकटमेव च,
सप्तमं विघ्नराजेंद्रं धूम्रवर्ण तथाष्टमम्.
नवमं भाल चंद्रं च दशमं तु विनायकम्,
एकादशं गणपतिं द्वादशं तु गजानन्.
द्वादशैतानि नामानि त्रिसंघ्यंयः पठेन्नरः,
न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं प्रभो.
विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनम्,
पुत्रार्थी लभते पुत्रान्मो क्षार्थी लभते गतिम्.
जपेद्णपतिस्तोत्रं षडिभर्मासैः फलं लभते,
संवत्सरेण सिद्धिंच लभते नात्र संशयः.
अष्टभ्यो ब्राह्मणे भ्यश्र्च लिखित्वा फलं लभते,
तस्य विद्या भवेत्सर्वा गणेशस्य प्रसादतः.

સંકળાયેલા મુદ્દાઓ

Dharma Ganesh Festival 2021 Mantra Upay remove all troubles ગણેશ ચતુર્થી ધર્મ મંત્ર મુશ્કેલી સંકટ Ganesh Festival 2021

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ