ગણેશ ચતૂર્થી 2019 / બાપ્પાની મૂર્તિ ખરીદતા સમયે રાખો આ વાતનું ધ્યાન, આમ હોવું જોઇએ પૂજા સ્થળ

ganesh chaturthi 2019 things to keep in mind before buying ganesh idol and how puja place decoration

ગણેશ ચતુર્થી હિન્દુઓનો એક પ્રમુખ તહેવાર છે. આમ તો આ તહેવાર સમગ્ર ભારતમાં ઉજવાય છે. બાપ્પાના ભક્તોમાં ગણેશ ચતુર્થીને લઇને અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. દસ દિવસ સુધી ઉજવવામાં આવતા ગણેશ ચતુર્થીની શરૂઆત 2 સપ્ટેમ્બરથી થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ